રાષ્ટ્રીય

જાન્યુઆરી 2, 2025 7:36 પી એમ(PM)

views 9

દેશમાં છેલ્લાં દસ વર્ષમાં 17 કરોડથી વધુ વધારાની નોકરીઓનું સર્જન થયું, 36 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ

છેલ્લાં દસ વર્ષમાં દેશમાં રોજગાર સર્જનમાં 36 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2014 થી 2024 સુધીમાં 17 કરોડથી વધુ વધારાની નોકરીઓનું સર્જન થયું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે દેશમાં લગભગ ચાર કરોડ 60 લાખ નોકરીઓનું સર્જન થયું હતું. મંત્રાલયે જણાવ...

જાન્યુઆરી 2, 2025 6:43 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે લગભગ 1700 નવા બાંધવામાં આવેલા આવાસોનું પણ ઉદ્ઘાટન કરશે અને અશોક વિહારમાં પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપશે.   શહેરમાં, પ્રધાનમંત્રી શ્રી મોદી બે શહેરી પુનઃવિકાસ પ્રોજેક્ટ...

જાન્યુઆરી 2, 2025 6:23 પી એમ(PM)

views 8

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાંકેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ‘ જમ્મુ કાશ્મીર અને લદાખ: થ્રુ ધ એજીસ શીર્ષક સાથે પુસ્તકનું વિમોચન કર્યું

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાંકેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં ‘ જમ્મુ કાશ્મીર અને લદાખ: થ્રુ ધ એજીસ શીર્ષક સાથે પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં 7 વિભાગમાં પ્રદેશનો3 હજાર વર્ષનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિતથયેલું આ પુસ્તક નેશનલ ...

જાન્યુઆરી 2, 2025 6:21 પી એમ(PM)

views 9

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોડલ પ્રિઝન મેન્યુઅલ, 2016 અને મોડલ પ્રિઝન એન્ડ કરેક્શનલ સર્વિસિસ એક્ટ,2023માં સુધારો કર્યો

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને અનુરુપ જેલનાં કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવનાં પ્રશ્નનો ઉકેલ લાવવા મોડલ પ્રિઝન મેન્યુઅલ, 2016 અને મોડલ પ્રિઝન એન્ડ કરેક્શનલ સર્વિસિસ એક્ટ,2023માં સુધારો કર્યો છે.નવા મેન્યુઅલ પ્રમાણે જેલનાં સત્તાવાળાઓએ હવે કેદીઓ સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ, વર્ગીકરણ અન...

જાન્યુઆરી 2, 2025 6:09 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન્નાથુ પદ્મનાભનને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ તેમની એક સાચા સ્વપ્નદ્રષ્ટા તરીકે પ્રશંસા કરી, જેમણે સમાજના ઉત્થાન માટે, મહિલાઓને સશક્ત કરવા અને માનવ દુઃખ દૂર કરવા માટે અવિરત પ્રયાસો કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે,શ્રી પદ્મનાભનએ ...

જાન્યુઆરી 2, 2025 5:55 પી એમ(PM)

views 10

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટના સંબંધમાં નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારોના હિસ્સેદારો સાથે સાતમા પૂર્વ-બજેટ પરામર્શની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટના સંબંધમાં નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારોના હિસ્સેદારો સાથે સાતમા પૂર્વ-બજેટ પરામર્શની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં સચિવ,રોકાણ અને જાહેર મિલકત મેનેજમેન્ટ વિભાગના સચિવ DIPAM,આર્થિક બાબતોના વિભાગના સચિવો અને ...

જાન્યુઆરી 2, 2025 3:23 પી એમ(PM)

views 8

ONDCએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ-કૉમર્સ ક્ષેત્રે ક્રાન્તિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ડિજિટલ કૉમર્સ માટે ઑપન નેટવર્ક- ONDCએ નાના વેપારીઓના સશક્તિકરણ અને ઇ-કૉમર્સ ક્ષેત્રે ક્રાન્તિ લાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે, વૃદ્ધિ અને સમૃદ્ધિ વધારવામાં ONDC મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. વાણિજ્ય અને ઉદ...

જાન્યુઆરી 2, 2025 3:21 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી રાષ્ટ્રીય રાજધાનીના અશોક વિહારમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેવાસીઓ માટે અંદાજે એક હજાર 700 નવનિર્મિત ફ્લેટોનું પણ લોકાર્પણ કરી પાત્ર લાભાર્થીઓને ચાવીઓ સોંપશે. ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારકામાં અ...

જાન્યુઆરી 2, 2025 3:19 પી એમ(PM)

views 11

ભારતે રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસોને સમર્થન આપવા માટે વનુઆતુને પાંચ લાખ ડૉલરની રાહત સહાય આપી

ભારતે રાહત, પુનર્વસન અને પુનઃનિર્માણના પ્રયાસોને સમર્થન આપવા માટે વનુઆતુને પાંચ લાખ ડૉલરની રાહત સહાય આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિનાની 17મી તારીખે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં વનુઆતુના કિનારે 7.4ની તીવ્રતાના ભૂકંપના...

જાન્યુઆરી 2, 2025 3:10 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માઓવાદી પ્રભાવિત વિસ્તારોમાં મહારાષ્ટ્ર સરકારના વિકાસ પ્રયાસોની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં અંતરિયાળ અને માઓવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચોતરફી વિકાસ સુનિશ્ચિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું, આ પ્રયાસોથી ચોક્કસપણે જીવન સરળતાને પ્રોત્સાહન મળશે તેમજ ઝડપી વિકાસનો માર્ગ મળશે. તેમણે ખાસ કરીને ગઢચિરોલી અને આસપાસના વિસ્તારના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.