રાષ્ટ્રીય

ડિસેમ્બર 10, 2024 2:04 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 2:04 પી એમ(PM)

views 3

સાતમી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન આવતી કાલથી શરૂ થશે

સાતમી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન આવતી કાલથી શરૂ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. કાર્યક્રમ દેશભરનાં 51 કેન્દ્રોમાં શરૂ થશે, જેમાં છત્તીસગઢની ચાર શિક્ષણ સંસ્થાઓનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જમ્મુ આવતી કાલે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની સોફ...

ડિસેમ્બર 10, 2024 2:01 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 2:01 પી એમ(PM)

views 5

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદીય કામોના સુચારુ સંચાલન માટે સંસદસભ્યોને ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે

સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સંસદીય કામોના સુચારુ સંચાલન માટે સંસદસભ્યોને ચર્ચામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.સંસદીય કામોમાં પ્રવર્તમાન વિક્ષેપ પર શ્રી રિજિજૂએ કહ્યું કે,સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સહિતના ઘણા સાંસદોએ સંસદીય કાર્યવાહીમાં અર્થપૂર્ણ ચર્ચા માટે હકારાત્મક...

ડિસેમ્બર 10, 2024 1:59 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:59 પી એમ(PM)

views 6

જમ્મુ અને કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા

જમ્મુ અને કાશ્મીરના કટરા માતા વૈષ્ણોદેવી મંદિરમાં  સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. સરકાર નવું વૈષ્ણવી ભવન,એક્ઝિટ ટ્રેક અને દરેક મોસમ અનુકૂળ કતાર સંકુલ સ્થાપવાની યોજના ધરાવે છે.માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અંશુલ ગર્ગએ વર્ષ 2025 સુધીમાં પૂર્ણ થનારા ઘણા પ્...

ડિસેમ્બર 10, 2024 1:56 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:56 પી એમ(PM)

views 8

BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિયુક્તિ કરી

બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા-BCCIએ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે દેવજીત સાઇકિયાની નિવૃત્તિ કરી છે. બોર્ડના કાર્યકારી પ્રમુખ રોજર બિન્નીએ તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનારા જય શાહની જગ્યાએ સાઇકિયાની નિયુક્તિ કરી છે.દેવજીત સાઇકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અને હાલમા...

ડિસેમ્બર 10, 2024 1:54 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:54 પી એમ(PM)

views 9

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિશ્નાનું બેંગલુરુમાં અવસાન

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ.એમ.ક્રિશ્નાનું આજે સવારે બેંગલુરુના સદાશિવનગર સ્થિત તેમનાં નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 92 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. એસ.એમ.ક્રિશ્નાએ તેમની રાજકીય કારકિર્દી દરમિયાન અનેક અગ્રણી હોદ્દાઓ સંભાળ્યા હતા. તેઓ વર્ષ 1999થી 2004 સુધી કર્ણ...

ડિસેમ્બર 10, 2024 1:52 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:52 પી એમ(PM)

views 7

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી એન્ડ્રે બેલુસોવ આજે લશ્કરી સહકાર મુદ્દે બેઠક કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ આજે મોસ્કોમાં સૈન્ય અને સૈન્ય ટેક્નિકલ સહકાર અંગે ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્યથી સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત સંરક્ષણ ક્ષેત્રે બંને દેશ વચ્ચેના બહુપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણીની સમીક્ષ...

ડિસેમ્બર 10, 2024 1:50 પી એમ(PM) ડિસેમ્બર 10, 2024 1:50 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતે ગરીબી અને ભૂખમરો નાબૂદી માટેની નીતિઓ દ્વારા અને યુવાનોને સમાન તકો પૂરી પાડીને વિશ્વ સમક્ષ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.આજે માનવ અધિકાર દિવસ પ્રસંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ-NHRC દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં મૂર્મ...

ડિસેમ્બર 10, 2024 9:57 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 9:57 એ એમ (AM)

views 4

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા- NPCIએ રૂપે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ-NCMC અંગે જાગૃતિ ઊભી કરવા અને તેના વપરાશ માટે ‘રૂપે ઓન-ધ-ગો’નામનું અભિયાન શરૂ કર્યું

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા- NPCIએ રૂપે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ-NCMC અંગે જાગૃતિ ઊભી કરવા અને તેના વપરાશ માટે તાજેતરમાં ‘રૂપે ઓન-ધ-ગો ’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનાં ભાગરૂપે એનસીએમસીને પરિવહન માટેના સૌથી આકર્ષક સોલ્યુશન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. તે વપરાશમાં સરળ, સુવિધાયુક્ત અ...

ડિસેમ્બર 10, 2024 9:51 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 9:51 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથે વાર્તાલાપ કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં વિદ્યાર્થીઓની 1,300થી વધુ ટૂકડીઓ ભાગ લેશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉપસ્થિતોને સંબોધિત કરશે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનની 7મી આવૃત્તિ આવતી ક...

ડિસેમ્બર 10, 2024 9:50 એ એમ (AM) ડિસેમ્બર 10, 2024 9:50 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, દેશ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાન વૈશ્વિક છે અને તેની અસર પણ વૈશ્વિક છે. આ માટે સરકાર સર્વગ્રાહી અભિગમ સાથે આગળ વધી રહી છે. શ્રી મોદીએ ગઈકાલે જયપુરમાં રાઈઝિંગ રાજસ્થાન વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું ક...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.