રાષ્ટ્રીય

જાન્યુઆરી 6, 2025 4:41 પી એમ(PM)

views 7

કર્ણાટકમાં HMPVના બે કેસ મળ્યા છે

કર્ણાટકમાં HMPVના બે કેસ મળ્યા છે. ત્રણ મહિનાની બાળકી અને આઠ મહિનાના શિશુમાં આ વાયરસ જોવા મળ્યો હતો. બંને શિશુઓ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમની તમામ ઉપલબ્ધ સર્વેલન્સ ચેનલો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શ્વસન સંબંધી બિમારીઓમાં કોઈ...

જાન્યુઆરી 6, 2025 4:40 પી એમ(PM)

views 7

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં અંદાજપત્ર પહેલાંની આઠમી બેઠકની પરામર્શ અધ્યક્ષતા કરી હતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નવી દિલ્હીમાં અંદાજપત્ર પહેલાંની આઠમી બેઠકની પરામર્શ અધ્યક્ષતા કરી હતી. વર્ષ 2025-26ના અંદાજપત્રની રજૂઆત પહેલા યોજાયેલી આ બેઠકમાં હિતધારકો અને વેપારી યુનિયનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, નાણા સચિવો, રોકાણ અને જાહેર સ...

જાન્યુઆરી 6, 2025 4:39 પી એમ(PM)

views 13

આજે સતત ચોથા દિવસે ઉત્તર અને પૂર્વ ભારતમાં શીતલહેર પ્રવર્તી રહી છે

આજે સતત ચોથા દિવસે ઉત્તર અને પૂર્વ ભારતમાં શીતલહેર પ્રવર્તી રહી છે. અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે અને ટ્રેન અને વિમાન વ્યવહાર પર અસર થઈ છે. રાજધાની દિલ્હી અને ગુડગાંવમાં આજે સવારે હળવો વરસાદ પડતાં અનેક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હવામાન વિભાગે ઊંચાઇ વાળા વિસ્તારોમાં ઉત્તરાખંડમાં ભારે બરફ...

જાન્યુઆરી 6, 2025 4:38 પી એમ(PM)

views 14

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા ઓછી થતાં અનેક ટ્રેનને અસર થઈ છે

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા ઓછી થતાં અનેક ટ્રેનને અસર થઈ છે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ, દિલ્હી જનારી અંદાજે 30 ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી રહી છે. જેમાં શ્રમ શક્તિ એક્સપ્રેસ, પૂર્વા એક્સપ્રેસ, પદ્માવત એક્સપ્રેસ, અયોધ્યા એક્સપ્રેસ, લખનઉ મેલ, શ્રમજીવી એક્સપ્રેસ, વિક્રમશીલા એક્સપ્રેસ અને મ...

જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM)

views 26

એમડી – એમએસ માં ઓલ ઈન્ડિયા ક્વોટામાં પીજી નીટ પર્સન્ટાઇલમાં ઘટાડો કરાશે

પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં MD અને MSમાં પ્રવેશ માટેના બે તબક્કા પૂર્ણ થયા બાદ ઓલ ઈન્ડિયા ક્વોટાની 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી કેન્દ્ર સરકારે હવે પ્રવેશ માટેની લાયકાત એટલે કે પીજી નીટના પર્સન્ટાઈલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં સામાન્ય કેટેગરીમાં 15 અને અનામત કેટ...

જાન્યુઆરી 5, 2025 7:55 પી એમ(PM)

views 9

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતની બે દિવસની મૂલાકાતે આજે દિલ્હી આવશે

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન ભારતની બે દિવસની મૂલાકાતે આજે દિલ્હી આવશે. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. શ્રી. સુલિવાન વિદેશ મંત્રી એસ જયશંકર અને અન્ય ભારતીય નેતાઓને પણ મળશે.

જાન્યુઆરી 5, 2025 7:54 પી એમ(PM)

views 9

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ગ્વાર માસુ વિસ્તારમાં વાહન રસ્તા પરથી લપસીને નદીમાં પડી જવાથી ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો લાપતા છે

જમ્મુ અને કાશ્મીરમાં, કિશ્તવાડ જિલ્લાના ગ્વાર માસુ વિસ્તારમાં વાહન રસ્તા પરથી લપસીને નદીમાં પડી જવાથી ચાર લોકોના મોત થયા છે જ્યારે બે લોકો લાપતા છે. છેલ્લા અહેવાલ મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ ડૉ. જીતેન્દ્ર સિંહે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્...

જાન્યુઆરી 5, 2025 7:52 પી એમ(PM)

views 8

આજે પોરબંદરનાં વિમાનમથકે હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ થયા

આજે પોરબંદરનાં વિમાનમથકે હેલિકોપ્ટર તૂટી પડતાં ત્રણ જવાન શહીદ થયા છે. ભારતીય તટરક્ષકનાં ગાંધીનગર સ્થિત પ્રાદેશિક વડામથકે એક યાદીમાં જણાવ્યું છે કે, આજે બપોરે પોરબંદર વિમાનમથકનાં એર એન્કલેવ પર પર એક હેલિકોપ્ટરને નડેલા અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલટ અને ચાલકદળનાં એક જવાન શહીદ થયા છે. નિયમિત તા...

જાન્યુઆરી 5, 2025 7:49 પી એમ(PM)

views 6

સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. – કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે, સાયકલ ચલાવવી એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ છે. શરીરને તંદુરસ્ત રાખવા માટે દરેક વ્યક્તિએ સાઇકલ ચલાવવી જોઇએ. શ્રી માંડવિયાએ આજે સવારે પોરબંદર જિલ્લાનાં ઉપલેટામાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ "સન્ડે ઓન સાયકલ" પહેલમાં ભાગ લીધો હતો. ફ...

જાન્યુઆરી 5, 2025 7:49 પી એમ(PM)

views 11

ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025નો 8મી જાન્યુઆરીએ પ્રારંભ થશે

ઓડિશાના ભુવનેશ્વર ખાતેથી 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2025નો 8મી જાન્યુઆરીએ પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી તારીખે સંમેલનનું ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી વિશેષ પ્રવાસી ટ્રેન- પ્રવાસી ભારતીય એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. આ ટ્રેન દિલ્હીના નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.