રાષ્ટ્રીય

જાન્યુઆરી 7, 2025 7:56 પી એમ(PM)

views 9

ચૂંટણી પંચ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમની જાહેરાત કરશે

ચૂંટણી પંચ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમની જાહેરાત કરશે. આ અંગે ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ કરશે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23મી ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીની તમામ વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોન...

જાન્યુઆરી 7, 2025 1:51 પી એમ(PM)

views 7

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું અનાવરણ કર્યું હતું

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું અનાવરણ કર્યું હતું, ભારતપોલ પોર્ટલનો ઉદ્દેશ ઈન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો છે, જેમાં રેડ નોટિસ અને અન્ય કલર-કોડેડ ઈન્ટરપોલ નોટિસનો સમાવેશ થા...

જાન્યુઆરી 7, 2025 10:10 એ એમ (AM)

views 13

183 દેશોના 33 લાખથી વધુ વપરાશકર્તાઓએ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ kumbh.gov.in ની મુલાકાત લીધી

183 દેશોના 33 લાખથી વધુ વપરાશકર્તાઓએ મહાકુંભની સત્તાવાર વેબસાઇટ kumbh.gov.in ની મુલાકાત લીધી છે. આ વેબસાઈટ વિશ્વભરના લાખો વપરાશકર્તા માટે વિશ્વાસપાત્ર માહિતી માટેનાં પ્રાથમિક સ્ત્રોત તરીકે ઊભરી આવી છે. આને કારણે વિશ્વભરમાં આ વેબસાઇટને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. વેબસાઈટના ડેટા અનુસાર, 4 જાન્યુઆરી ...

જાન્યુઆરી 7, 2025 10:04 એ એમ (AM)

views 20

31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું

31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગઇકાલે મધ્યપ્રદેશના ભોપાલમાં સમાપન થયું છે. ચાર દિવસીય આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ 'સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઈકોસિસ્ટમને સમજવું' વિષયવસ્તુ પર વિજ્ઞાન અને ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની પ્રતિભા દર્શાવી હતી. આ કાર્યક્રમ બાળ વૈજ્ઞાનિકોને તેમની કલ્...

જાન્યુઆરી 7, 2025 10:00 એ એમ (AM)

views 19

ભારત અને નેપાળમાં 7.1ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનૂભવાયા

હમણાં મળતા અહેવાલ પ્રમાણે ભારત અને નેપાળમાં 7.1ની તીવ્રતાની ભૂકંપના આંચકા અનૂભવાયા છે. નેપાળના લોબુચેથી 93 કિમી દૂર ભૂકંપને કેન્દ્ર બિંદુ હતુ. ભારતના દિલ્હી, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળના આજે વહેલી સવારે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા છે.

જાન્યુઆરી 7, 2025 9:59 એ એમ (AM)

views 13

તમિલનાડુમાં હ્યુમન મૈટાન્યૂમો વાયરસના બે કેસ નોંધાયા

તમિલનાડુમાં હ્યુમન મૈટાન્યૂમો વાયરસના બે કેસ નોંધાયા છે. એક કેસ ચેન્નાઈનો અને એક સાલેમનો છે. રાજ્ય સરકારે કહ્યું છે કે આ કોઈ નવો વાયરસ નથી. તેની ઓળખ વર્ષ 2001માં જ થઈ હતી. આ ચેપ તેની જાતે જ ઠીક થઈ જશે અને તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. જે બે વ્યક્તિઓમાં ચેપ જોવા મળ્યો છે તેમની સ્થિતિ સ્થિર છે અને ...

જાન્યુઆરી 7, 2025 9:58 એ એમ (AM)

views 51

કેન્દ્રીય બજેટ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વેનો પરામર્શ ગઇકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થયો

કેન્દ્રીય બજેટ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વેનો પરામર્શ ગઇકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થયો. રૂબરૂ પરામર્શ દરમિયાન, ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર સહિત વિવિધ 9 હિસ્સેદારોના જૂથોમાં સો કરતાં વધુ નિષ્ણાતો અને પ્રતિનિધિઓએ બેઠકોમાં ભાગ લીધ...

જાન્યુઆરી 7, 2025 9:56 એ એમ (AM)

views 9

સરકાર અનુસૂચિત જનજાતિ સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કામ કરી રહી છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, સરકાર અનુસૂચિત જનજાતિ સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન માટે કામ કરી રહી છે. ગઇકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિવિધ રાજ્યોની પંચાયતી રાજ સંસ્થાઓની અનુસૂચિત જનજાતિની મહિલા પ્રતિનિધિઓને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે, પંચાયતી રાજ સંસ્થાઓ ભારતીય લોકશાહીનો...

જાન્યુઆરી 7, 2025 9:54 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસાવવામાં આવેલું ભારતપોલ પોર્ટલનું અનાવરણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન દ્વારા વિકસાવવામાં આવેલું ભારતપોલ પોર્ટલનું અનાવરણ કરશે. ભારતપોલ પોર્ટલ ઈન્ટરપોલ દ્વારા રેડ નોટિસ અને અન્ય કલર-કોડેડ ઈન્ટરપોલ નોટિસ જારી કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સહાય માટેની તમામ વિનંતીઓની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે....

જાન્યુઆરી 6, 2025 7:47 પી એમ(PM)

views 8

ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતિ નિમિત્તે પ્રકાશ પર્વ દેશભરમાં પરંપરાગત હર્ષોલ્લાસસાથે ઉજવવામાં આવી રહ્યું  છે

ગુરુ ગોવિંદ સિંહજીની 358મી જન્મજયંતિ નિમિત્તે પ્રકાશ પર્વ દેશભરમાં પરંપરાગત હર્ષોલ્લાસસાથે ઉજવવામાં આવી રહ્યું  છે. બિહારના પટના ખાતે તખ્ત શ્રીહરમંદિર સાહિબ ખાતે ખાલસા પંથના સ્થાપકના જન્મસ્થળ પર મુખ્ય ઉજવણી ચાલી રહી છે.  ત્રણ દિવસીય વાર્ષિક કાર્યક્રમ, મધ્યરાત્રિએ તખ્ત શ્રી હરમંદિર સાહિબ ખાતે ફટાકડાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.