રાષ્ટ્રીય

ડિસેમ્બર 12, 2024 8:45 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:45 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ કાલે નવી દિલ્હીમાં સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક રાજ કપૂરના પરિવારને 14મી ડિસેમ્બરે તેમની જન્મશતાબ્દી પૂર્વે તેમના જીવન અને વારસાને યાદ કરવા મળ્યા હતા. કપૂર પરિવારે પ્રધાનમંત્રીને રાજ કપૂર ફિલ્મ મહોત્સવ માટે આમંત્રણ આપ્યું હતું, જે આ મહિનાની 13 થી 15 તારીખ સુધ...

ડિસેમ્બર 12, 2024 8:43 એ એમ (AM) ડિસેમ્બર 12, 2024 8:43 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, જેમ જેમ દેશમાં ડિજિટલી કનેક્ટિવિટી વધી રહી છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ વધી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જેમ જેમ દેશ મોટા પાયે ડિજિટલી કનેક્ટ થઈ રહ્યો છે, તેમ સાયબર ક્રાઇમનું જોખમ પણ સતત વધી રહ્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ની ગ્રાન્ડ ફિનાલેમાં યુવા સંશોધકો સાથેની વાતચીતમાં ગઈ કાલે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત વિશ્વનાં અગ્રણ...

ડિસેમ્બર 11, 2024 8:01 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 8:01 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકોની પ્રશંસા કરતાં કહ્યું છે કે તેમની પાસે 21મી સદીના ભારતનું અલગ વિઝન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા સંશોધકોની પ્રશંસા કરતાં કહ્યું છે કે તેમની પાસે 21મી સદીના ભારતનું અલગ વિઝન છે. તેમના ઉકેલો ભારતના ભવિષ્ય માટે નિર્ણાયક છે અને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2024ના ગ્રાન્ડ ફીનાલેમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવા સંશોધકો સાથે વાર્...

ડિસેમ્બર 11, 2024 7:40 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:40 પી એમ(PM)

views 4

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય ક્ષેત્રમાં ટેકનોલોજીની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ગઇકાલે સંજય મલ્હોત્રાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 26મા ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો, તેમણે  ભૌગોલિક રાજકીય તણાવ, આબોહવા પરિવર્તનની અસરો અને રાજકીય અનિશ્ચિતતાઓ દ્વારા અસરગ્રસ્ત ગતિશીલ વૈશ્વિક વાતાવરણ...

ડિસેમ્બર 11, 2024 7:12 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:12 પી એમ(PM)

views 2

લોકસભામાં આજે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું

લોકસભામાં આજે આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું. આ વિધેયક,આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક 2005માં સુધારો કરવા માંગે છે અને તેનો હેતુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો છે. આ વિધેયક રાષ્...

ડિસેમ્બર 11, 2024 7:00 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:00 પી એમ(PM)

views 4

દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે :ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્મા

દેશમાં ચણાની દાળ અને આખા ચણાના છૂટક વેચાણ માટે વધારાના ત્રણ લાખ ટન ચણાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આજે લોકસભામાં ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી બી.એલ.વર્માએ કહ્યું કે ભારત બ્રાન્ડ ચણાની દાળ 70 રૂપિયા અને આખા ચણા 58 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. શ્રી વર્મા દ્વારા કરાયેલા આ નિવેદનમાં કહે...

ડિસેમ્બર 11, 2024 6:55 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 6:55 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સુબ્રમણ્યમ ભારતીનું સમૃદ્ધ ભારત અને દરેક વ્યક્તિના સશક્તિકરણનું વિઝન આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં તમિલ કવિ અને સ્વાતંત્ર્યસેનાની સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંગ્રહનું વિમોચન કર્યું. તેમને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમં...

ડિસેમ્બર 11, 2024 7:58 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 7:58 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર એનાયત કર્યા.. આ વર્ષે, કુલ 45 વ્યક્તિઓની  વિવિધ કેટેગરીમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે જે તેમના મૂળભૂત વહીવટ અને સમુદાયના વિકાસમાં તેમની વ્યાપક સિદ્ધિઓને પ્રતિબિંબિત કરે છે.  સમારંભ દરમિયાન, પંચાયતી રાજ મંત્ર...

ડિસેમ્બર 11, 2024 6:32 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 6:32 પી એમ(PM)

views 4

આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું

આજે લોકસભામાં રેલવે સંશોધન વિધેયક 2024 ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું. આ વિધેયક રેલ્વે અધિનિયમ 1989માં સુધારો કરવા અને રેલ્વે બોર્ડની સત્તા અને તેની સ્વતંત્ર કામગીરીને વધારવા માંગે છે. આ વિધેયક દ્વારા રેલવે અધિનિયમ 1989માં ભારતીય રેલવે બોર્ડ અધિનિયમ 1905ની તમામ જોગવાઈઓનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ ...

ડિસેમ્બર 11, 2024 3:50 પી એમ(PM) ડિસેમ્બર 11, 2024 3:50 પી એમ(PM)

views 2

વિરોધ પક્ષોનાં શોરબકોરને પગલે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ પર અને લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી મુલતવી

સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે વિવિધ મુદ્દે સંસદનાં બંને ગૃહમાં હોબાળો થયો હતો. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા પર મુલતવી રાખવામાં આવી છે. સવારે રાજ્યસભાનું સત્ર શરૂ થયું ત્યારે સભાપતિ જગદીપ ધનખડે વિપક્ષના સાંસદ...