રાષ્ટ્રીય

ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:17 પી એમ(PM)

views 6

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અનુરોધ કર્યો

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પરાળી બાળવાથી ઉભી થતી પર્યાવરણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા અને આ બાબત વ્યક્તિઓ ઉપર નહીં છોડવા અનુરોધ કર્યો છે. આજે દિલ્હીમાં રાષ્ટ્રીય ઉર્જા જતન પુરસ્કાર સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા. તેમણે કુદરતના સંસાધનોનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો. શ્રી ધનખડે પર્યાવરણન...

ડિસેમ્બર 14, 2024 7:15 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 7:15 પી એમ(PM)

views 8

વૈશ્વિક અવકાશ અર્થતંત્રમાં ભારતીય અવકાશ અર્થતંત્રનું 8થી9 ટકા યોગદાન: કેન્દ્રીય મંત્રી

ભારતે વૈશ્વિક ધોરણોના આધારે અવકાશ ક્ષેત્રને વિકસાવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને આ ક્ષેત્રનું અર્થતંત્ર આગામી દસ વર્ષમાં ત્રણ ગણું વધે તેવી સંભાવના છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં ખાનગી પ્રસાર માધ્યમો દ્વારા યોજાયેલ આર્થિક સંમેલનમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ...

ડિસેમ્બર 14, 2024 5:53 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:53 પી એમ(PM)

views 45

ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ઇન્ડોનેશિયા પહોંચ્યા

ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આજે ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. તેઓ ઇન્ડોનેશિયાના સંરક્ષણમંત્રી, ઇન્ડોનેશિયાની સેનાના કમાન્ડર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરશે. જેમાં સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવો, સંયુક્ત તાલિમ કાર્યક્રમ તેમજ સેનાની પ્રત્ય...

ડિસેમ્બર 14, 2024 5:51 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:51 પી એમ(PM)

views 5

અરૂણાચલપ્રદેશ: શાળામાં પાણીની ટાંકી તૂટી પડતા ત્રણ વિદ્યાર્થીઓના મોત

અરૂણાચલપ્રદેશના નહરલાગુન ખાતે એક શાળામાં પાણીની ટાંકી તૂટી પડવાની દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે અને બે વિદ્યાર્થીઓને ઇજા થઈ છે. પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ બનાવના સંદર્ભમાં શાળાના મકાન માલિક, આચાર્ય સહિત છ વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

ડિસેમ્બર 14, 2024 5:45 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:45 પી એમ(PM)

views 7

NHAIનો રાજમાર્ગ સાથી નામના અદ્યતન પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાનો નિર્ણય

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ – NHAIએ ધોરીમાર્ગો પર સલામતી વ્યવસ્થા મજબૂત કરવા રાજમાર્ગ સાથી નામના અદ્યતન પેટ્રોલિંગ વાહનો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ વાહનોમાં સંદેશા વ્યવહારના અદ્યતન સાધનો અને સલામતી માટેના ઉપકરણો રહેશે. રાજમાર્ગ સાથી પર રહેલ એ.આઈ. આધારિત વીડિયો કેમેરાઓ મુસાફરોની સલામતી સુન...

ડિસેમ્બર 14, 2024 5:41 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:41 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકારે ઇ-કોમર્સ કંપનીઓ માટે ગ્રાહકોની સલામતીને લગતી પ્રતિજ્ઞાની જાહેરાત કરી

કેન્દ્ર સરકારે ઓનલાઇન વેચાણ કરતી ઇ-કોમર્સ કંપનીઓ માટે ગ્રાહકોની સલામતીને લગતી પ્રતિજ્ઞાની જાહેરાત કરી છે. આગામી 24મી ડિસેમ્બરે ઉજવવામાં આવનાર ગ્રાહક દિવસ અગાઉ જાહેર કરાયેલી આ પ્રતિજ્ઞાનું ધ્યેય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અને ઇ-કોમર્સ કંપનીઓની સાર્વજનિક પ્રતિબધ્ધતા દર્શાવવાનું છે. જેના દ્વારા ઇ-કો...

ડિસેમ્બર 14, 2024 1:49 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:49 પી એમ(PM)

views 7

લોકશાહી માત્ર પ્રણાલીઓ પર જ નહીં પરંતુ મૂળ મૂલ્યો પર આધારિત: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું હતું કે, ભારતીય લોકશાહી અભિવ્યક્તિ અને સંવાદના સંતુલન પર કેન્દ્રિત હોવી જોઈએ. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે લોકશાહી માત્ર પ્રણાલીઓ પર જ નહીં પરંતુ મૂળ મૂલ્યો પર આધારિત છે. નવી દિલ્હીમાં ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસના 50મા સ્થાપ...

ડિસેમ્બર 14, 2024 1:47 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:47 પી એમ(PM)

views 2

એરચીફ માર્શલે નવનિયુક્ત અધિકારીઓને કમાન્ડર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી

ભારતીય વાયુસેનાના અધ્યક્ષ એરચીફ માર્શલ અમરપ્રીત સિંહે આજે નવનિયુક્ત અધિકારીઓને ભવિષ્યના નેતા અને કમાન્ડર બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે. હૈદરાબાદ પાસે ડુંડીગલમાં વાયુસેના અકાદમીમાં પાસિંગ આઉટ પરેડમાં તેમણે કહ્યું કે, ફ્લાઈંગ ઑફિસર માત્ર વાયુ સૈનિક જ નહીં, પરંતુ ભવિષ્યના નેતા અને કમાન્ડર પણ છે. તેમણે...

ડિસેમ્બર 14, 2024 1:38 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 1:38 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રીએ સ્વર્ગીય રાજ કપૂરની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા સ્વર્ગીય રાજ કપૂરને આજે તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે, રાજ કપૂર માત્ર એક ફિલ્મનિર્માતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજદૂત હતા કે, જેઓ ભારતીય સિનેમાને વૈશ...

ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:57 પી એમ(PM)

views 3

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષની યાત્રા અંગે વિશેષ ચર્ચા ફરી શરૂ

લોકસભામાં ભારતીય બંધારણના 75 વર્ષ અંગેની ખાસ ચર્ચા આજે પણ જારી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ દેશના બંધારણની રચનામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના યોગદાનની વિગતો આપીને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે, દેશને આઝાદી મળ્યા બાદ દરેક નાગરિકને સમાન અધિકાર મળે એ બાબત સુનિશ્વિ...