રાષ્ટ્રીય

જાન્યુઆરી 11, 2025 2:21 પી એમ(PM)

views 7

પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું

પંજાબમાં પશ્ચિમ લુધિયાણા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું માથાના ભાગમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના પરિવાર દ્વારા લુધિયાણાની દયાનંદ તબીબી કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. ગઈકાલે રાત્રે શ્રી ગોગી પોતાની બંદુકની...

જાન્યુઆરી 11, 2025 2:16 પી એમ(PM)

views 7

મહાકુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા 56 વિશેષ સાયબર યોદ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરાયા

ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભમાં આદ્યાત્મિકતા અને નવીનીકરણનું તથા પવિત્ર પરંપરા અને અત્યાધુનિક ડિજિટલ ઉપકરણોનું મિશ્રણ જોવા મળશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, કુંભમાં સાયબર પડકારોનો સામનો કરવા સલામતી માટે 56 વિશેષ સાયબર યોધ્ધાઓ અને નિષ્ણાતોને તૈનાત કરવામાં આવ્યા છે....

જાન્યુઆરી 11, 2025 2:14 પી એમ(PM)

views 7

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે ગ્યુર્નસીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઇકાલે ગ્યુર્નસીમાં કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ (CSPOC) ની સ્થાયી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી. આ પ્રસંગે બોલતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ભારત કૃષિ, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ - AI સહિત ઘણા ક્ષેત્રોમાં મોટા પાયે પરિવર્તન જોઈ રહ્યું છે. ત...

જાન્યુઆરી 11, 2025 2:12 પી એમ(PM)

views 9

ગૃહમંત્રી અમિત શાહે માદક પદાર્થોની હેરાફેરી અંગેની પરિષદમાં માદક પદાર્થ નાબૂદી પખવાડિયાનો પ્રારંભ કરાવ્યો

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી હતી. શ્રી શાહે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભોપાલ યુનિટના કાર્યાલયનું અને દેશભરમાં માનસ-2 હેલ્પલાઇન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે માદક પદાર્થની નાબૂદી પ...

જાન્યુઆરી 11, 2025 2:10 પી એમ(PM)

views 8

અયોધ્યામાં રામમંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષ ગાંઠે આજે વિશેષ પૂજા અર્ચના

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠે આજથી ત્રણ દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. આજે રામ લલ્લાની પ્રતિમાને શણગાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ હિન્દુ કેલેન...

જાન્યુઆરી 11, 2025 2:43 પી એમ(PM)

views 13

જમ્મુ કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું – લદાખના ઝોઝીલામાં માઇનસ 31 ડિગ્રી તાપમાન

જમ્મુ કાશ્મીર અને લદાખમાં શીતલહેર યથાવત છે. હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક જમ્મુ ડિવિઝનના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ અને પર્વતિય વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી કરી છે. આજે શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 3.6 ડિગ્રી, ગુલમર્ગમાં માઇનસ 6.5 અને પહેલગાંવમાં માઇનસ 7.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જમ્મુ શહે...

જાન્યુઆરી 11, 2025 10:48 એ એમ (AM)

views 27

પાંચ વર્ષમાં ખાદ્ય-પીણાં, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચશે : પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ભારતની ખાદ્ય અને પીણા, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની સંયુક્ત નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડસફૂડ પ્રદર્શનમાં બોલતા, તેમણે કહ્યું કે આ લક્ષ્ય 14 થી 15 ટકાના વિકાસ દર સાથે પ્રાપ્ત કરી શકાય છે. ક...

જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજ્ય મુલાકાતે જવાના છે, ત્યારબાદ તેઓ આવતા મહિને યોજાનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં ભાગ લેશે. ફ્રાન્સના રાજદૂતોના પરિષદમાં બોલત...

જાન્યુઆરી 11, 2025 10:15 એ એમ (AM)

views 42

અમિત શાહ આજે રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે

ગૃહમંત્રી અમિત શાહ આજે માદક પદાર્થોની હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે નવી દિલ્હીમાં આયોજિત પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરશે. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ડ્રગ્સની હેરફેરની અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આ પરિષદ ખાસ કરીને ઉત્તર ભારતના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ...

જાન્યુઆરી 11, 2025 9:48 એ એમ (AM)

views 36

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી 3000 ઊભરતા નેતાઓ સાથે સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા દિવસ પર દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં ભાગ લેશે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ પર રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી દેશભરના ત્રણ હજાર ઊભરતા નેતાઓ સાથે વાતચીત કરશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી દસ વિષયો પર સહભા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.