જાન્યુઆરી 9, 2025 7:19 પી એમ(PM)
26
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે.” શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જૈવિક ઉપજ કાર્યક્રમની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા કહ્યું, “જૈવિક ખેતીથી ખેડૂતોની આવક વધી છે.” કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “હાલમાં જૈવિક...