રાષ્ટ્રીય

જાન્યુઆરી 10, 2025 7:29 પી એમ(PM)

views 7

સ્પેસ ડોકીંગ એટલે કે અવકાશમાં બે ઉપગ્રહોને જોડવાના પ્રયોગની તારીખ થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે સ્પેસ ડોકીંગ એટલે કે અવકાશમાં બે ઉપગ્રહોને જોડવાના પ્રયોગની તારીખ થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે. આકાશવાણી સમાચાર સાથેની એક ખાસ મુલાકાતમાં તેમણે કહ્યું કે ઉપગ્રહો સુરક્ષિત છે અને આ પ્રયોગની તારીખ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. ત...

જાન્યુઆરી 10, 2025 7:26 પી એમ(PM)

views 15

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારા નીતિઓ ઘડી રહી હોવાનું જણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ બનાવવા માટે સુધારાવાદી નીતિઓ ઘડી રહી છે. જેનો ઉદ્દેશ્ય ટેકનોલોજી સ્તરે આત્મનિર્ભરતા અને સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. એરો ઈન્ડિયા 2025 અગાઉ નવી દિલ્હીમાં રાજદૂતો સાથે એક ગોળમેજી પરિષદની અધ્યક્ષતા કરતા રાજ...

જાન્યુઆરી 10, 2025 7:24 પી એમ(PM)

views 20

ભારતીય પ્રવાસીઓ વિશ્વ સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે ભારતીય પ્રવાસી સમુદાય વિશ્વ સમુદાય સમક્ષ ભારતનું સાચું ચિત્ર રજૂ કરે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતીય પ્રવાસી સમુદાયે દવા અને ટેકનોલોજી સહિત તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આજે ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમા...

જાન્યુઆરી 10, 2025 7:22 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના 100 ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારી યોજનાઓના 100 ટકા લાભ લોકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સાચા સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષતા માટે આવું કરવું જરૂરી છે. વિકસિત ભારતના ધ્યેયની રૂપરેખા આપતાં તેમણે કહ્યું કે તેઓ 2047 સુધીમાં પાણી, શૌચાલય અને વી...

જાન્યુઆરી 10, 2025 6:53 પી એમ(PM)

views 11

કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા

કેન્દ્રએ આજે રાજ્ય સરકારોને એક લાખ 73 હજાર 30 કરોડ રૂપિયાના કરવેરા ટ્રાન્સફર કર્યા. અગાઉ, ડિસેમ્બર 2024 માં 89 હજાર 86 કરોડ રૂપિયાની કરવેરા રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. એક નિવેદનમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિને રાજ્યોને તેમના મૂડી ખર્ચમાં વધારો કરવા અને વિકાસ અને કલ્યાણ ખર્ચને નાણાં પૂ...

જાન્યુઆરી 10, 2025 6:48 પી એમ(PM)

views 14

વિવિધ દેશોના વધુને વધુ લોકો હિન્દી શીખવા માંગે છે, જેના કારણે હિન્દી ભાષાનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધી છે :કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું છે કે વિવિધ દેશોના વધુને વધુ લોકો હિન્દી શીખવા માંગે છે, જેના કારણે હિન્દી ભાષાનો વૈશ્વિક સ્તરે વ્યાપ વધી છે. આજે નવી દિલ્હીમાં વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે હિન્દી ફક્ત ભાષાનું માધ્યમ ન...

જાન્યુઆરી 10, 2025 6:42 પી એમ(PM)

views 15

કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ આજે રાંચીના કાંકે ખાતે સીસીએલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ આજે રાંચીના કાંકે ખાતે સીસીએલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. શ્રી રેડ્ડી ઝારખંડના બે દિવસના સત્તાવાર મુલાકાતે હતા. આ પ્રસંગે શ્રી રેડ્ડીએ જણાવ્યું હતું કે 200 બેડની હોસ્પિટલનું નિર્માણ આરોગ્ય ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ત્યારબાદ શ્રી રેડ્...

જાન્યુઆરી 10, 2025 2:14 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક પી જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મેડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે, વિવિધ ભાષામાં જયચંદ્રનના ગીતો આવનારી પેઢીઓ માટે હ્યદયસ્પર્શી રહેશે. શ્રી મોદીએ ઉમેર્યું કે, જયચંદ્રનના અવાજમાં વ્યાપક લાગણીઓનો પડઘો પડે છે.

જાન્યુઆરી 10, 2025 2:10 પી એમ(PM)

views 15

આજે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્ય થઈ જતાં વિમાન અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો

આજે દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા શૂન્ય થઈ જતાં વિમાન અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રયાગરાજ એક્સપ્રેસ, સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ અને શ્રમશક્તિ એક્સપ્રેસ સહિત દિલ્હી જતી લગભગ 26 ટ્રેનો અને 150થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. આ ઉપરાંત 26 જેટલી ટ્રેનોમાં પણ વિલંબ થયો હતો. હવા...

જાન્યુઆરી 10, 2025 2:09 પી એમ(PM)

views 29

જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું

જમ્મુ અને કાશ્મીરમાં શીત લહેર સાથે ઠડીનું મોજું ફરી વળ્યું છે. શ્રીનગરમાં (-૪.૩) ડિગ્રી જ્યારે પહેલગામમાં (-૧૦) ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે કહ્યું છે કે રાત્રિના સમયે આકાશ સ્વચ્છ હોવાને લીધે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે જેના કારણે શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.