ડિસેમ્બર 16, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 16, 2024 2:20 પી એમ(PM)
2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષી સંવાદ કર્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત પ્રવાસે આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરાકુમારા દિસાનાયકે સાથે નવી દિલ્હીમાં દ્વિપક્ષી સંવાદ કર્યો હતો. બંને નેતાઓએ બંને દેશના સહયોગમાં થયેલા વિકાસની સમીક્ષા કરી હતી. ઉપરાંત દ્વિપક્ષી સહયોગ વધારવા પણ ચર્ચા કરવામાં આવી. આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી દિસાનાયકે...