ઓક્ટોબર 21, 2024 7:45 પી એમ(PM)
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, ‘નકલી કૉલની સમસ્યાને પહોંચવા સલામતી અને સતર્કતામાં વધારો કરવા પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.’
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુએ કહ્યું કે, ‘સરકાર વિમાનની કામગીરીને અસર કરતા નકલીકૉલની ...