રાષ્ટ્રીય

ડિસેમ્બર 21, 2024 6:56 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:56 પી એમ(PM)

views 5

મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે.

મુંબઇ નજીકના દરિયામાં શોઘ અને બચાવ કાર્ય કરતી ટુકડીને સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતાં ગયા બુધવારે થયેલા નૌકા દુર્ઘટનામાં મૃત્યુ પામનારનો આંક વધીને 15 થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરીને મૃત્યુ પામનારના પરિવારજનોને મહેરની રૂએ બે લાખ રૂપિયા અને ઇજા પામે...

ડિસેમ્બર 21, 2024 6:41 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:41 પી એમ(PM)

views 4

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ઇશાન ભારતને વિકાસના આયોજનમાં કેન્દ્રમાં રાખ્યું હોવાથી છેલ્લા દસ વર્ષમાં અહીં ઝડપી વિકાસ નોંધાયો છે અને શાંતિની સ્થાપના પણ થઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ત્રિપુરાના અગરતલામાં યોજાયેલી ઇશાન ભારત પરિષદની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઇશાન ભારતને વિકાસ ક...

ડિસેમ્બર 21, 2024 6:40 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 6:40 પી એમ(PM)

views 2

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં સૈનિકોની ચોકી ઉપર ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં પાકિસ્તાનના 16 સૈનિકોના મોત નિપજ્યાં છે અને પાંચ જણાને ગંભીર ઇજા થઇ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, 30થી વધુ ઉગ્રવાદીઓએ આશરે બે કલાક સુધી ચોકી ઉપર હુમલો કર્યો હતો. પાકિસ્તાની તાલિબાન સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકાર...

ડિસેમ્બર 21, 2024 2:33 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:33 પી એમ(PM)

views 4

જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે

જયપુર અજમેર ધોરીમાર્ગ પર થયેલા ગેસ ટેન્કર અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે. 27 ઇજાગ્રસ્તોને SMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. છ ઇજાગ્રસ્તો વેન્ટિલેટર પર છે જ્યારે કેટલાકની હાલત નાજુક છે. જયપુર જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ ઘટનાની તપાસ માટે સંયુક્ત તપાસ સમિતિની રચના કરી છે.       ટેન્કર ...

ડિસેમ્બર 21, 2024 2:29 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 2:29 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક-એડીબીએ 35 કરોડ ડોલરના વ્યૂહાત્મક લોન કરારપર હસ્તાક્ષર કર્યા છે

કેન્દ્ર સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક-એડીબીએ 35 કરોડ ડોલરના વ્યૂહાત્મક લોન કરારપર હસ્તાક્ષર કર્યા છે. આ લોન મલ્ટિ મોડલ અને ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના અન્ય પ્રોગ્રામનો એક ભાગ છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર દેશના લોજિસ્ટિક્સ સેક્ટરમાં મોટા પાયે સુધારો કરી રહી છે. આમાં પુરવઠા શૃં...

ડિસેમ્બર 21, 2024 1:55 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:55 પી એમ(PM)

views 4

ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે

ભારતે મેલેરિયાના કેસ અને તેનાથી સંબંધિત મૃત્યુદર ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ વર્ષ 2024 માટેના મેલેરિયા રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. બ્રિટનના સંસદ સંકુલમાં મળેલી બેઠકમાં આ અંગે ભારતના સામુદાયિક આરોગ્ય કર્મચારીઓની, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં મેલેરિયા ઘટાડવા માટે...

ડિસેમ્બર 21, 2024 1:50 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:50 પી એમ(PM)

views 2

આજે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.21 ડિસેમ્બરને આ વર્ષથી વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરવામાં આવી રહી હોવાથી આ વર્ષે પ્રથમ વિશ્વધ્યાન દિવસ નિમિત્તે દેશભરમાં આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને તણાવ મુક્ત, શાંતિ અને સુખાકારીની ભાવનાથી જીવન જીવવા માટે પ્રેરણા ...

ડિસેમ્બર 21, 2024 1:46 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:46 પી એમ(PM)

views 3

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – GST કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં ચાલી રહી છે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર – GST કાઉન્સિલની 55મી બેઠક આજે જેસલમેરમાં ચાલી રહી છે. આ બેઠકમાં વસ્તુ અને સેવા કરને લગતા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ગોવા, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત...

ડિસેમ્બર 21, 2024 1:45 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:45 પી એમ(PM)

views 2

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના 5મા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદ્ઘાટન કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ચંદીગઢમાં પંજાબ યુનિવર્સિટીના 5મા ગ્લોબલ એલ્યુમની સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ યુનિવર્સિટીના કુલપતિ પણ છે. શ્રી ધનખડ આજે ચંદીગઢની એક દિવસીય મુલાકાતે છે.

ડિસેમ્બર 21, 2024 1:42 પી એમ(PM) ડિસેમ્બર 21, 2024 1:42 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ત્રિપુરાના અગરતલામાં પૂર્વોતર પરિષદની 72મી પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે.આ સત્રમાં પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સુકાંત મજમુદાર પણ ભાગ લઇ રહ્યા છે.આ બેઠકમાં પૂર્વોતરના તમામ રાજ્યોના રાજ્...