રાષ્ટ્રીય

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (બાઇટ-પીએમ) પ્રધાનમંત્રીએ કહ્યું કે...

ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM)

views 3

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2022 અને 2023ના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ-CCPA એ બે સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર 7 લાખ રૂપિયા અને અન્ય સંસ્થા પર 1 લાખ રૂ...

ડિસેમ્બર 26, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:23 પી એમ(PM)

views 6

રાજસ્થાનના જયપુરમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે

રાજસ્થાનના જયપુરમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 19 થયો છે. ગત્ 20 ડિસેમ્બરે બનેલી આ દુર્ઘટનામાં 20 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, આમાંથી 3 લોકોની હાલત અત્યંત નાજુક છે. જ્યારે આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ડિસેમ્બર 26, 2024 2:20 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:20 પી એમ(PM)

views 31

ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે

ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમે પાંચ મેચની શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. ભારતીય ટીમ તાજેતરની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રભાવ...

ડિસેમ્બર 26, 2024 2:18 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:18 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી ડિસેમ્બરનાં રોજ આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર આ કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવ...

ડિસેમ્બર 26, 2024 2:16 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:16 પી એમ(PM)

views 4

આજની જ તારીખે વર્ષ 2004માં દક્ષિણ ભારતના કાંઠા પર આવેલા ત્સુનામીને આજે 20 વર્ષ પૂર્ણ થયા

આજની જ તારીખે વર્ષ 2004માં દક્ષિણ ભારતના કાંઠા પર આવેલા ત્સુનામીને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. આ ત્સુનામીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં હજારો લોકોના મોત થયા હતા. 9.1ની તીવ્રતાવાળા ભૂકંપના કારણે આ ત્સુનામી ઇતિહાસમાં સૌથી વધુ ઘાતક કુદરતી આપત્તિઓમાંથી એક હતી.

ડિસેમ્બર 26, 2024 2:15 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:15 પી એમ(PM)

views 4

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મનિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે

પ્રખ્યાત મલયાલમ લેખક અને ફિલ્મનિર્માતા એમ.ટી. વાસુદેવન નાયરનું ગઈકાલે રાત્રે 91 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રાષ્ટ્રપતિએ એક સોશિયલ મીડિયાને સંદેશમાં લખ્યું કે, એમ. ટી...

ડિસેમ્બર 26, 2024 2:13 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:13 પી એમ(PM)

views 3

ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજીની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે

ક્રાંતિવીર શહીદ ઉધમસિંહજીની આજે 125મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. વર્ષ 1899માં જન્મેલા આ મહાન ક્રાંતિકારીએ પંજાબના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ'ડ્વાયરની હત્યા કરીને જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અંગ્રેજોની કસ્ટડીમાં, તેમણે ભારતના ત્રણ મુખ્ય ધ...

ડિસેમ્બર 26, 2024 2:12 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:12 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વામિત્વ યોજના હેઠળ 58 લાખથી વધુ સંપતિકાર્ડનું વિતરણ કરશે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશ એમ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના અંદાજે 50 હજાર ગામડાઓમ...

ડિસેમ્બર 26, 2024 2:10 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 2:10 પી એમ(PM)

views 1

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે

પંજાબના પાણી પૂરવઠા અને સ્વચ્છતા મંત્રી હરદીપસિંહ મુંડિયાને કહ્યું કે,પંજાબ દેશનું પાંચમું એવું રાજ્ય બન્યું છે, જેણે ગ્રામીણ ઘરોમાં 100 ટકા પાઈપથી પાણી પૂરવઠાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્ર સરકારની યોજના ‘હર ઘર જલ’ અંતર્ગત આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. તેમણે કહ્યું, રાજ્યના એક હજાર 706 ગામમાં પ...