રાષ્ટ્રીય

જાન્યુઆરી 25, 2025 9:20 એ એમ (AM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધનનું આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગ્યાથી અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ પછી દૂરદર...

જાન્યુઆરી 25, 2025 8:34 એ એમ (AM)

views 9

કચ્છમાં ભુજના સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય બે દિવસ સુધી સશસ્ત્ર દળ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું

કચ્છમાં ભુજના સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય બે દિવસ સુધી સશસ્ત્ર દળ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. મુલાકાતીઓએ લાઈટ મશીનગન, એન્ટી-ક્રાફ્ટ મિસાઈલ,યુદ્ધમાં ઉપયોગી વિશાળ ટેન્ક સહિતના હથિયારોને નિહાળ્યા હતા. દરમિયાન સેનાના તજજ્ઞોએ નાગરિકોને વિવિધ હથિયારો અંગે માહિતી આપી હતી. જ્યારે આર્...

જાન્યુઆરી 25, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે સુરતમાં 25 કરોડ 12 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ આજે સુરતમાં 25 કરોડ 12 લાખ રૂપિયાના ખર્ચે 24 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. ચોર્યાસી તાલુકાના હજીરા નિર્દિષ્ટ વિસ્તારમાં સમાવિષ્ટ કવાસ, મોરા, દામકા અને હજીરા ગામમાં નિર્દિષ્ટ ભંડોળ યોજના હેઠળ મંજૂર કરાયેલા આ કામોનું ખાતમુહૂર્ત કરાશે.કવાસ ગામમાં 5 કરોડ 99...

જાન્યુઆરી 24, 2025 7:55 પી એમ(PM)

views 19

જમ્મુ અને કાશ્મીરના યુવાનો દેશના ટોચના ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે :જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના યુવાનો દેશના ટોચના ઉદ્યોગસાહસિક તરીકે ઉભરી આવે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે ઉપરાજ્યપાલે જમ્મુ અને કાશ્મીરમાં ઝડપી ઔદ્યોગિક પ્રગતિ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અ...

જાન્યુઆરી 24, 2025 7:52 પી એમ(PM)

views 11

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભારતરત્ન કર્પુરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભારતરત્ન કર્પુરી ઠાકુરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કર્પૂરી ઠાકુર સામાજિક ન્યાયના મસીહા હતા, અને તેમણે અનામતનો અમલ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે ક...

જાન્યુઆરી 24, 2025 7:50 પી એમ(PM)

views 11

કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગાણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય શહેરી બાબતો અને ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે તેલંગાણાના કરીમનગરમાં 24 કલાક પાણી પુરવઠા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. 24 કલાક પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડતો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે. કરીમનગરના 5 વિભાગોમાં શરૂ કરાયેલા પાયલોટ પ્રોજેક્ટને 18 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. લગભગ ...

જાન્યુઆરી 24, 2025 7:49 પી એમ(PM)

views 9

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકશાહીની ભાવનાનો સન્માન કરવાનો ઉત્સવ છે

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું છે કે રાષ્ટ્રીય મતદાતા દિવસ ચૂંટણી પંચની રચનાની ઉજવણી જ નહી પરંતુ તે લોકશાહીની ભાવનાનું સન્માન કરવાનો પણ એક ઉત્સવ છે. ૧૫મા રાષ્ટ્રીય મતદાતા દિવસની પૂર્વસંધ્યાએ આજે નવી દિલ્હીમાં જાહેર કરાયેલા એક સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ખાસ છે કાર...

જાન્યુઆરી 24, 2025 7:48 પી એમ(PM)

views 13

આકાશવાણી અને દૂરદર્શન 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના લાઈવ કવરેજ માટે સંપૂર્ણ રીતે સજ્જ

આકાશવાણી અને દૂરદર્શન 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના લાઈવ કવરેજ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. લાઇવ કવરેજનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર, WAVES OTT પ્લેટફોર્મ સાથે કરવામાં આવશે. ત્યારે માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ આકાશવાણી અને દૂરદર્શન દ્વારા ...

જાન્યુઆરી 24, 2025 7:47 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધનનું આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે 7 વાગ્યાથી અને દૂરદર્શનની તમામ ચેનલો પર હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં પ્રસારિત કરવામાં આવશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ પછી...

જાન્યુઆરી 24, 2025 7:45 પી એમ(PM)

views 10

ભારતને વિકસિત બનાવવામાં સહકાર ક્ષેત્રનું મહત્વનું યોગદાન હશે : કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના નાસિકમાં સહકાર ક્ષેત્રની વિવિધ પહેલનો આરંભ કરાવ્યો હતો. શ્રી શાહે મુંબઇમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025 નિમિત્તે ગોરેગાંવમાં આયોજિત સેમિનારમાં શ્રી શાહે જણાવ્યુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.