રાષ્ટ્રીય

જાન્યુઆરી 25, 2025 2:59 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલ પર હિન્દી અને અંગ્રેજીમાં પ્રસારિત કરાશે. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનના પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલ પર...

જાન્યુઆરી 25, 2025 9:48 એ એમ (AM)

views 11

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ જણાવ્યું કે દેશ અને રાજ્ય ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે યુવાનો આગળ વધશે. તેમણે યુવાનોને દેશ અને રાજ્યની વાસ્તવિક સંપત્તિ ગણાવી હતી. તેઓએ ગઈકાલે અગરતલાના પ્રજ્ઞા ભવનમાં ત્રિપુરા સ્ટાર્ટઅપ પોલિસી-2024 લોન્ચ કરી હતી. આ પ્રસંગે શ્રીસાહાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્...

જાન્યુઆરી 25, 2025 9:39 એ એમ (AM)

views 24

દેશભરમાં આજે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે

દેશભરમાં આજે 15મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલ, મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરો પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વિવિધ દેશના ચૂંટણી વ્યવસ્...

જાન્યુઆરી 25, 2025 9:38 એ એમ (AM)

views 6

હિમાચલ પ્રદેશ આજે રાજ્યનો 55મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે

હિમાચલ પ્રદેશ આજે રાજ્યનો 55મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1971માં આ દિવસે, હિમાચલ પ્રદેશ 18મા રાજ્ય તરીકે વિભાજીત થયું હતું અને તેને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર કાંગરા જિલ્લાના બૈજનાથ ખાતે રાજ્ય સ્તરના સમારોહનું આયોજન કરાયું છે જ્યાં મુખ્યમંત્રી સુખવિંદર સ...

જાન્યુઆરી 25, 2025 9:36 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વિશ્વાસ અને પ્રતિભા એ બે સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે જે વિશ્વને ભારત તરફ આકર્ષિત કરે છે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વિશ્વાસ અને પ્રતિભા એ બે સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે જે વિશ્વને ભારત તરફ આકર્ષિત કરે છે. સ્વિટ્ઝર્લૅન્ડના દાઓસમાં વિશ્વ આર્થિક મંચ WEF ખાતે મીડિયા સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે કહ્યું કે,હાલમાં વિશ્વ જે વિક્ષેપો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે છતાં, ભારત એક ખૂ...

જાન્યુઆરી 25, 2025 9:34 એ એમ (AM)

views 6

મહાકુંભ મેળામાં ગઈકાલથી ત્રણ દિવસનો ડ્રોન શો શરૂ થયો છે

મહાકુંભ મેળામાં ગઈકાલથી ત્રણ દિવસનો ડ્રોન શો શરૂ થયો છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ શોમાં રાત્રિના આકાશમાં અદભુત જીવંત દ્રશ્યો બનાવતા સેંકડો ડ્રોન દર્શાવવામાં આવ્યા હતા. અમૃત કળશ અને સમુદ્ર મંથન સાથે દેવતાઓનાં ચિત્રણએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ડ્રોન શોએ મહાકુંભના આધ્યાત્મિક અને ...

જાન્યુઆરી 25, 2025 9:33 એ એમ (AM)

views 15

ઉત્તર પ્રદેશ સરકારે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસર પર મહા કુંભમેળામાં લગભગ દસ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે તેવી આશા વ્યક્ત કરી

ઉત્તર પ્રદેશ સરકારે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસર પર મહા કુંભમેળામાં લગભગ દસ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે તેવી આશા વ્યક્ત કરી, જેને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર ટ્રાફિક અને ભીડના અસરકારક સંચાલન માટે વ્યાપક પગલાં લઈ રહી છે. મહાકુંભ મેળાને પાંચ વિભાગો અને 25 ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યો છે. મૌની અમાવસ...

જાન્યુઆરી 25, 2025 9:30 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો આજે નવી દિલ્હીમાં સંવાદ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્ટો આજે નવી દિલ્હીમાં સંવાદ કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.વાતચીત પછી ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપ્રમુખ...

જાન્યુઆરી 25, 2025 9:29 એ એમ (AM)

views 7

આવતીકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે લગભગ દસ હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે

રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જનતાની ભાગીદારી વધારવાના સરકારના પ્રયાસોના ભાગ રૂપે આવતીકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે લગભગ દસ હજાર ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.આમંત્રિત મહેમાનોમાં ડિઝાસ્ટર મિત્ર સ્વયંસેવકો, આશા કાર્યકરો, ખેડૂત ઉત્પાદક સંગઠનોના ખેડૂતો, પ...

જાન્યુઆરી 25, 2025 9:25 એ એમ (AM)

views 6

આકાશવાણી અને દૂરદર્શન આવતીકાલે 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના જીવંત પ્રસારણ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે

આકાશવાણી અને દૂરદર્શન આવતીકાલે 26મી જાન્યુઆરીએ કર્તવ્ય પથથી 76મા પ્રજાસત્તાક દિવસની પરેડના જીવંત પ્રસારણ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.આ પરેડનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર, WAVES OTT પ્લેટફોર્મ સાથે કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ આકાશવાણી અને દૂરદર્શન દ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.