રાષ્ટ્રીય

ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:53 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આજે નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીથી 38મી રાષ્ટ્રીય રમતોની મશાલ સરઘસનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે નેશનલ ગેમ્સ માટે તમામ તૈયારીઓ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મશાલયાત્રા હલ્દવાનીથી શરૂ થઇને પાંત્રીસ દિવસમાં ત્રણ હજાર આઠસો ત્રેવીસ કિલોમીટરની યાત્રા કર...

ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:52 પી એમ(PM)

views 3

વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી

વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોએ કેરળના જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા એમ.ટી. વાસુદેવન નાયરને વિદાય આપી હતી. આજે સાંજે કોઝિકોડમાં વાસુદેવન નાયરના નશ્વર દેહને માવૂર રોડ સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે એકઠા થયા હતા. વાસુદેવનને વિદાય ...

ડિસેમ્બર 26, 2024 7:51 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:51 પી એમ(PM)

views 3

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં એક સંમેલનને સંબોધતા સચિવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી મિશન, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અને બીજ વિકાસ કાર્યક્રમો જેવી વિવિધ ...

ડિસેમ્બર 26, 2024 7:49 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:49 પી એમ(PM)

views 5

દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે

દિલ્હીની વડીઅદાલતે સરહદ સુરક્ષા દળ(બીએસએફ)ને આદેશ કર્યો છે કે 30 વર્ષની સેવા પૂર્ણ કરી ચૂકેલા કર્મચારીઓને મોડિફાઈડ એશ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન - MACP સ્કીમના લાભો લંબાવવાની પ્રક્રિયા શરૂ કરે. નિવૃત્ત BSF જવાનોએ, એક અરજીમાં, તેમના પેન્શનને ફિક્સ કરવા માટે MACP યોજના હેઠળ ત્રીજા નાણાકીય લાભને મંજૂર કરવ...

ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:46 પી એમ(PM)

views 7

તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે

તેલંગાણા સરકારે ફિલ્મ ઉદ્યોગના પ્રશ્નોના નિરાકરણ માટે કેબિનેટ ઉપસમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. હૈદરાબાદમાં આજે મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીની ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓ સાથેની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 26, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:45 પી એમ(PM)

views 3

દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતર-રાજ્ય કેફીદ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના ત્રણ લોકોની ધરપકડ કરી

દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડીને આંતર-રાજ્ય કેફીદ્રવ્યોની દાણચોરી કરતી ટુકડીના ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી સાડા ત્રણ કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો કેફી દ્રવ્યોનો જથ્થો કબજે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજિત દોઢ કરોડ રૂપિયા છે....

ડિસેમ્બર 26, 2024 7:43 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:43 પી એમ(PM)

views 3

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં 17 બાળકોને તેમની અસાધારણ સિદ્ધિઓ માટે સાત શ્રેણીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યા. ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આ બાળકોને કલા અને સંસ્કૃતિ, બહાદુરી, નવીનતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ સેવા, રમતગમત અને પર્યાવરણ ક્ષેત્રે તેમની સિ...

ડિસેમ્બર 26, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:39 પી એમ(PM)

views 8

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા, આમ આદમી પાર્ટીએ આજે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તે આગામી ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પક્ષના નેતા સંજય સિંહે, નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકને પક્ષના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કરેલી કેટલીક ટ...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (બાઇટ-પીએમ) પ્રધાનમંત્રીએ કહ્યું કે...

ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM)

views 3

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે

યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2022 અને 2023ના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પ્રાધિકરણ-CCPA એ બે સ્પર્ધાત્મક કોચિંગ સંસ્થાઓ પર 7 લાખ રૂપિયા અને અન્ય સંસ્થા પર 1 લાખ રૂ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.