રાષ્ટ્રીય

જાન્યુઆરી 26, 2025 8:58 એ એમ (AM)

views 18

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી.

76માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વર્ષ 2025 માટે 139 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર વિજેતાઓમાં 23 મહિલાઓ, વિદેશી, બિન-નિવાસી ભારતીય, ભારતીય મૂળના લોકો અને ભારતના વિદેશી નાગરિ...

જાન્યુઆરી 26, 2025 8:56 એ એમ (AM)

views 24

પ્રજાસત્તાક દિવસની પૂર્વે સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરાઈ છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, સંસદમાં રજૂ થયેલું એક દેશ એક ચૂંટણી ખરડામાં સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાતિત કરાયું છે. તેમણે કહ્યું, આ યોજના શાસનમાં સાતત્યને પ્રોત્સાહન આપે છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું. શ્રીમતી મુર્મૂએ કહ્યું, વંચ...

જાન્યુઆરી 26, 2025 8:53 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને પ્રેરણાદાયી સંબોધન કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું હતું કે, રાષ્ટ્રપતિએ ઘણા વિષયો પર પ્રકાશ પાડ્યો અને બંધારણની મહાનતા અને રાષ્ટ્રીય પ્રગતિ તરફ કામ કરતા રહેવાની જર...

જાન્યુઆરી 26, 2025 8:51 એ એમ (AM)

views 13

દેશ આજે ગૌરવભેર 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે- રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મૂ નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક ઉજવણીનું નેતૃત્વ કરશે.

આજે રાષ્ટ્ર 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રની આગેવાની કરશે. પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. કર્તવ્યપથ ખાતે પ્રસ્તુત થનાર પ્રજાસત્તાક દિવસની પરેડ ...

જાન્યુઆરી 25, 2025 7:55 પી એમ(PM)

views 18

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ હાલ ચેન્નઈમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ઇંગ્લેન્ડ શરૂઆત નબળી રહી છે. ઇંગ્લેન્ડે માત્ર 6 રનના સ્કોરે જ ફિલિપ સૉલ્ટના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી છે. અર્શદીપસિંઘની ઓવરમાં ફિલિપ સોલ્ટ 4 રન બનાવી કેચ આઉટ થયો હતો. છેલ્લા અહ...

જાન્યુઆરી 25, 2025 7:51 પી એમ(PM)

views 6

સાબરકાંઠાના સામાજિક કાર્યકર સુરેશસોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતનાં બે લોકોને પદ્મશ્રી જાહેર કરાયા છે. સાબરકાંઠા સામાજિક કાર્યકર સુરેશ સોની અને સુરેન્દ્રનગરના વણકર લવજીભાઈ પરમારને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.

જાન્યુઆરી 25, 2025 7:38 પી એમ(PM)

views 11

રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક જાહેર કરાયા

પ્રજાસત્તાક દિન પૂર્વે ગુજરાત રાજ્ય પોલીસ દળના 11 પોલીસ અધિકારી તથા જવાનોને રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રકો જાહેર કરાયા છે. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને નાયબ પોલીસ અધિક્ષક દિગ્વિજયસિંહ ચુડાસમાને વિશિષ્ટ સેવા અંગેના પોલીસ ચંદ્રક જાહેર કરાયા છે. આ ઉપરાંત પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડિયા અને ચ...

જાન્યુઆરી 25, 2025 7:37 પી એમ(PM)

views 9

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ચૂંટણી પ્રક્રિયામાં નિષ્ઠાપૂર્વક અને સમર્પિતપણે કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્ર અને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના અધિકારીઓ - કર્મચારીઓને પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 3 જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ...

જાન્યુઆરી 25, 2025 7:30 પી એમ(PM)

views 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાથી વધુની વિવિધ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાનું લોકાર્પણ કરશે. શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પણ અને 115 કરોડ રૂપિયાના 41 કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ એક્સ્પો...

જાન્યુઆરી 25, 2025 6:34 પી એમ(PM)

views 11

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ ૯૪૨ કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોલીસ, અગ્નિશમન દળ, હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને સુધારાત્મક સેવાઓના કુલ ૯૪૨ કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૧૦૧ પ્રતિષ્ઠિત કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને ૭૪૬ કર્મચારીઓને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવામા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.