રાષ્ટ્રીય

ડિસેમ્બર 27, 2024 7:46 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:46 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘને તેમનાં નિવાસસ્થાને શ્રઘ્ઘાંજલિ આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘને તેમનાં નિવાસસ્થાને શ્રઘ્ઘાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સંદેશામાં જણાવ્યું કે, ડો. સિંહ એવા જૂજ રાજકારણીઓમાંના એક હતા, જેઓ શિક્ષણ અને વહીવટ બંને સમાન કુશળતા ધર...

ડિસેમ્બર 27, 2024 7:45 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:45 પી એમ(PM)

views 1

ભૂતપુર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની અંતિમ યાત્રા આવતીકાલે સવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ વડા મથકેથી રવાના થશે

ભૂતપુર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહની અંતિમ યાત્રા આવતીકાલે સવારે સાડા નવ વાગે નવી દિલ્હીમાં કોંગ્રેસના વડા મથકેથી સ્મશાન માટે રવાના થશે. એક સોશિયલ મિડીયા પોસ્ટમાં કોંગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગોપાલે જણાવ્યું છે કે, જાહેર જનતાના અંતિમ દર્શનાર્થે ભૂતપુર્વ પ્રધાનમંત્રીનાં પાર્થિવ શરીરને આજે ર...

ડિસેમ્બર 27, 2024 7:39 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 7:39 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી.

વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકરે ગઈકાલે વોશિંગ્ટનમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કન સાથે મુલાકાત કરી હતી. સોશિયલ મિડીયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે, બેઠકમાં છેલ્લાં ચાર વર્ષમાં ભારત-અમેરિકા વચ્ચેનાં સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભાર...

ડિસેમ્બર 27, 2024 6:48 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 6:48 પી એમ(PM)

views 3

સુફી સંત હઝરતખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનાં 813મા ઉર્સ માટેની ઉલ્ટી ગણતરી શરૂ થઈ

સુફી સંત હઝરતખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનાં 813મા ઉર્સ માટેની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ગઈ છે. લઘુમતીબાબતોના મંત્રાલયે સોશિયલ મિડીયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, અજમેરમાં આવતી કાલે દરગાહખ્વાજા સાહેબ ખાતે પરંપરાગત ધ્વજ સમારોહ યોજાશે. ઉર્સ એ સુફી સંતની પૂણ્યતિથી છે,જે સામાન્ય રીતે સંતની દરગાહ પર યોજાય છે.

ડિસેમ્બર 27, 2024 2:33 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:33 પી એમ(PM)

views 2

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સમયગાળા દરમિયાન, દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકવશે અને કોઈ સરકારી કાર્યક્રમોનું આયોજન નહીં કરાય. ડૉ, સિંઘના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે કરવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે વિદેશમાં ...

ડિસેમ્બર 27, 2024 2:31 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:31 પી એમ(PM)

views 3

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શોક સંદેશમાં લખ્યું કે ડૉ. સિંઘ વૈશ્વિક સ્તરે જાણીતા અર્થશાસ્ત્રી, પ્રતિષ્ઠિત વિદ્વાન, રાજનેતા અને એક અનુકરણીય સંસદસભ્ય હતા. ભારતના નાણામંત્રી તરીકેના સૌથી પડકારજનક સમયગાળા દરમિયાન તેમણે સ...

ડિસેમ્બર 27, 2024 2:29 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 4

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવંગત ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીયમંત્રીઓ અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અન્ય નેતાઓએ ...

ડિસેમ્બર 27, 2024 2:28 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:28 પી એમ(PM)

views 6

પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને શ્રધ્ધાંજલી અર્પતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને વિદ્વાન અર્થશાસ્ત્રી અને સુધારાને સમર્પિત નેતા તરીકે વર્ણવ્યા

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને આજે સવારથી મોતીલાલ નેહરુ માર્ગ, લ્યુટિયન્સ દિલ્હીના બંગલા નંબર-3 ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. પુષ્પગુચ્છ અર્પણ કરતી વખતે તેમણે શોકની આ ઘડીમાં સ્વર્ગસ્થ નેતાના પરિવારજનોને સાંત્વના પ...

ડિસેમ્બર 27, 2024 2:25 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:25 પી એમ(PM)

views 3

પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના નિધન પર દેશના અને વિશ્વના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને વૈશ્વિક નેતાઓએ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ સોશિયલ મીડિયા પોસ્ટમાં ડૉ. સિંહને અફઘાનિસ્તાનના લોકોના અડગ સાથી અને મિત્ર ગણાવ્યા હતા. માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે સોશિયલ મીડિયા X પર પોતાનું દુ:ખ વ્ય...

ડિસેમ્બર 27, 2024 2:23 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 2:23 પી એમ(PM)

views 7

વિદેશ મંત્રી ડૉ એસ. જયશંકર અમેરિકાના પ્રવાસ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે

વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારી અને તાજેતરના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ અંગે ચર્ચા કરી હતી. ડૉ. જયશંકર 24 ડિસેમ્બરથી અમેરિકાની છ દિવસની મુલાકાતે છે. તેમની મુલાક...