રાષ્ટ્રીય

ફેબ્રુવારી 9, 2025 8:48 એ એમ (AM)

views 9

ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસે 183 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં વધુ ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા.

ગાઝા પટ્ટીમાં હમાસે ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા બાદ ગઇકાલે ઇઝરાયલે 183 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા છે. મુક્ત કરાયેલા પેલેસ્ટિનિયન કેદીઓમાં 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પરના હુમલા પછી વિવિધ આરોપોમાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ગાઝા પટ્ટીમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી હે...

ફેબ્રુવારી 9, 2025 8:47 એ એમ (AM)

views 11

ત્રિપુરા સરકારે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા.

ત્રિપુરા સરકારે ગઈકાલે અગરતલામાં ડેસ્ટિનેશન ત્રિપુરા બિઝનેસ કોન્ક્લેવમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે 87 ખાનગી રોકાણકારો સાથે રૂ. 3 હજાર 700 કરોડથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. મીડિયા સાથે વાત કરતા, મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર, ભારત અને વિદેશની ખા...

ફેબ્રુવારી 9, 2025 8:46 એ એમ (AM)

views 25

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતની તબીબી પ્રગતિ પાછળના પ્રેરક બળ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. મુંબઈમાં ભારતીય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના 63મા વાર્ષિક દિવસના કાર્યક્રમને સંબોધતા શ્રી ગોયલ...

ફેબ્રુવારી 9, 2025 8:44 એ એમ (AM)

views 11

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બે દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં શરૂ થઈ રહી છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બે દિવસીય એક્શન કોન્ફરન્સ આવતીકાલથી પેરિસમાં શરૂ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સંયુક્ત રીતે સમિટની અધ્યક્ષતા કરવા માટે પેરિસ જવા રવાના થઈ રહ્યા છે. આ પરિષદમાં વિશ્વભરના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સંશોધકો ભાગ લેશે. આ પ...

ફેબ્રુવારી 9, 2025 8:42 એ એમ (AM)

views 20

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હરાવીને ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી ફરીથી સત્તા રૂઢ – ભાજપે 70 માંથી 48 બેઠકો જીતી.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ નિર્ણાયક જીત મેળવી છે, આમ આદમી પાર્ટી ને હરાવીને 27 વર્ષ પછી સત્તામાં પાછી આવી છે. 70 સભ્યોની વિધાનસભામાં ભાજપે 48 બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટી ને 22 બેઠકો મળી છે. કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી નથી. ભાજપના અગ્રણી વિજેતાઓમાં પરવેશ સાહિબ સિ...

ફેબ્રુવારી 8, 2025 2:05 પી એમ(PM)

views 16

ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનું આજે નોઈડામાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉદ્ઘાટન કરશે

ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનો આજથી નોઈડામાં પ્રારંભ થઈ રહ્યો છે.કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.આ પરિષદનો ઉદ્દેશ મહાકાવ્યોના વિવિધ સ્વરૂપો પર ચર્ચા માટે એક મંચ પૂરું પાડવાનો છે.આ વર્ષના કાર્યક્રમનો વિષય છે."કલા અને સંસ્કૃતિમા...

ફેબ્રુવારી 8, 2025 2:03 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે.દરમિયાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે.વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી.તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 તારીખ...

ફેબ્રુવારી 8, 2025 2:00 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું કે, ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે.ગાંધીનગરમાં BIMSTEC યુવા સમિટ 2025નો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું.શ્રી માંડવિયાએ ઉમેર્યું કે ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે.આજે દેશમાં 1 ...

ફેબ્રુવારી 8, 2025 1:55 પી એમ(PM)

views 42

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 47 અને આમ આદમી પાર્ટી 23 બેઠક પર આગળ

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તમામ 70 બેઠકો માટેના વલણો સામે આવી રહ્યા છે.વલણોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે.તેના ઉમેદવારો 47 બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટી 23 બેઠકો પર આગળ.ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે.આ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ...

ફેબ્રુવારી 8, 2025 8:44 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ, WAVES ના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકત્ર કરતી વૈશ્વિક સમિટ, WAVES ના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠક યોજી હતી. તેમણે ભારત અને વિશ્વના ટોચના વ્યાવસાયિકો સાથે વાતચીત કરી,જેમાં અભિનેતા અમિતાભ બચ્ચન, દિલજીત દોસાંઝ, રજનીકાંત, શાહરૂખ ખાન, રણબીર કપૂર, ચિરંજીવી, અનિલ કપ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.