રાષ્ટ્રીય

ફેબ્રુવારી 10, 2025 7:18 પી એમ(PM)

views 13

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે

2016 માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ થયા પછી 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG જોડાણ આપવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશે જણાવ્યું હતુંકે દેશમાં LPG જોડાણ આપવા માટેની 29 લાખથી વધુ અરજીઓ પડતર છે. તેમણે માહિતી આપી હતી કે યોજના હેઠળબાકી રહ...

ફેબ્રુવારી 10, 2025 7:17 પી એમ(PM)

views 10

રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર  2025-26 પર ચર્ચા શરૂ થઈ

રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર  2025-26 પર ચર્ચા શરૂ થઈ. ચર્ચાશરૂ કરતા કોંગ્રેસના પી ચિદમ્બરમે કહ્યું કે વર્તમાન શાસનકાળમાં GDPમાં દેશના ઉત્પાદનનોહિસ્સો ઘટી ગયો છે. શ્રી ચિદમ્બરમે આર્થિક સર્વે 2025 ને ટાંકીને કહ્યું કે 2014 માં ઉત્પાદનનોહિસ્સો 15.07 ટકા હતો પરંતુ 2019 માં તે ઘટીને 13.46 ટકા અને 2...

ફેબ્રુવારી 10, 2025 7:13 પી એમ(PM)

views 38

આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચાફરી શરૂ થઈ

આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 પર ચર્ચાફરી શરૂ થઈ. ડીએમકે પાર્ટીના દયાનિધિ મારને આરોપ લગાવ્યો કે એનડીએ સરકારે આ અંદાજપત્રમાં સંપૂર્ણપણે કોર્પોરેટ ગૃહોનો પક્ષ લીધો છે અને બેરોજગારી અને ફુગાવા સહિત સામાન્યલોકોની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપ્યું નથી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ અનુરાગ સિંહ ઠા...

ફેબ્રુવારી 10, 2025 7:11 પી એમ(PM)

views 20

આજે રાજ્યસભામાં વિમાન માલમાં હિતોનું રક્ષણ વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું

આજે રાજ્યસભામાં વિમાન માલમાં હિતોનું રક્ષણ વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ આ વિધેયક રજૂ કર્યું હતું. જેનો ઉદ્દેશ્ય ભારતના સ્થાનિક કાયદાઓને કેપ ટાઉન કન્વેન્શન અને તેના એરક્રાફ્ટપ્રોટોકોલ સાથે સુસંગત બનાવવાનો છે, જે આંતરરાષ્ટ્રીય સંધિઓ છે જે વિમાન અને અન્ય જંગમ...

ફેબ્રુવારી 10, 2025 7:09 પી એમ(PM)

views 9

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાનીમથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામામોહન નાયડુએ કહ્યું છે કે સરકાર દેશભરમાં વધુને વધુ વિમાનીમથક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે રાજ્યસભામાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં, નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા પછી, ભારતની આકાંક્ષાઓ બદલાઈ ગઈ છે અને દેશમાં વધુ વિમાનીમથક બનાવવામાં ...

ફેબ્રુવારી 10, 2025 7:02 પી એમ(PM)

views 14

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે માઘી પૂર્ણિમાના સ્નાન પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનના સંચાલનનું નિરીક્ષણ કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે મહાકુંભ માટે શહેરના આઠ રેલ્વે સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા કરી છે.રેલ્વે મંત્રાલયે કેટલાક મીડિયા અહેવાલો પર સ્પષ્ટતા કરતાં કહ...

ફેબ્રુવારી 10, 2025 2:24 પી એમ(PM)

views 7

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ, સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતાં

પાકિસ્તાનમાં સુરક્ષા દળોએ, સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતાં.પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અલગ અલગ અથડામણોમાં, સાત આતંકવાદીઓ માર્યા ગયા અને એક સૈનિક શહીદ થયો હતો. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ અનુસાર,’સુરક્ષા દળોએ 8 અને 9 ફેબ્રુઆરીની રાત્રે વઝીરિસ્તાનના મીર અલી તહસીલ અને ડેરા ઇસ્મ...

ફેબ્રુવારી 10, 2025 2:22 પી એમ(PM)

views 16

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા નવા વેરા લાદવાની જાહેરાત કરી છે. નવા વેરા આજે જાહેર કરવામાં આવશે. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આવતીકાલ અથવા બુધવારે પારસ્પરિક વેરાની પણ જાહેરાત કરશે, જે લગભગ તરત જ અમલમાં આવશે.ગત 1 ફેબ્રુઆરીએ શ્રી ટ્રમ્પે...

ફેબ્રુવારી 10, 2025 2:20 પી એમ(PM)

views 20

ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વાર આઇફોનની નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે

ભારતે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ વાર આઇફોનની નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત લેખ રજૂ કરતા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેનો શ્રેય સરકારની ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજનાને આપ્યો છે. તેમણે જણાવ્યું કે, આવતા વર્ષ સુધી...

ફેબ્રુવારી 10, 2025 2:16 પી એમ(PM)

views 7

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારત એરો સ્પેસ ઉપકરણો અને કોમ્પલેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, આજનાં સમયમાં ભારત એરો સ્પેસ ઉપકરણો અને કોમ્પલેક્સ સિસ્ટમ એસેમ્બલીનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. આ સફળતામાં જાહેર ક્ષેત્રની સાથે સાથે આપણા ખાનગી ઉદ્યોગો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.બેંગલુરુમાં એરો ઇન્ડિયા શોની 15મી આવૃત્તિનો પ્રારંભ કરાવતા સંરક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.