રાષ્ટ્રીય

ફેબ્રુવારી 8, 2025 8:41 એ એમ (AM)

views 23

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, ભારત ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે, ભારત ઉડ્ડયનના મુખ્ય કેન્દ્ર અને વિમાન સાધનોના ઉત્પાદનના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગઈકાલે દેશમાં વિમાન સાધનોના ઉત્પાદન પ્રવૃત્તિઓની સમીક્ષા અને પ્રોત્સાહન આપવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની તેમણે  અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન સચિ...

ફેબ્રુવારી 8, 2025 8:37 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે. દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગઈકાલે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અ...

ફેબ્રુવારી 8, 2025 8:32 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ, 2028 સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગનો કાર્યકાળ 31 માર્ચ, 2028 સુધી ત્રણ વર્ષ લંબાવવાની મંજૂરી આપી. શુક્રવારે મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપતા જણાવ્યું કે, આનો ખર્ચ લગભગ 50.91 કરોડ રૂપિયા થશે. આનાથી સફાઈ કામદારોના સામાજિક-આર્થિક ઉત...

ફેબ્રુવારી 8, 2025 8:28 એ એમ (AM)

views 14

100 ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે

100 ગીગાવોટથી વધુ સૌર ઉર્જાનું ઉત્પાદન કરીને ભારત સૌર ઉત્પાદનમાં વૈશ્વિક નેતા બન્યું છે. આનાથી નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિ મજબૂત થઈ છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વચ્છ, હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ ...

ફેબ્રુવારી 7, 2025 7:43 પી એમ(PM)

views 17

36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત 53 ટેલિ માનસ સેલ દ્વારા અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા

કેન્દ્ર સરકારે આજે જણાવ્યું હતું કે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત 53 ટેલિ માનસ સેલ દ્વારા અત્યાર સુધીમાં 18 લાખથી વધુ કોલ્સ પ્રાપ્ત થયા છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, આરોગ્ય અને પરિવારકલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે માહિતી આપી હતી કે ટેલિ-માનસ સેવાઓ 20 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમ...

ફેબ્રુવારી 7, 2025 7:40 પી એમ(PM)

views 16

ભારતે 100 ગીગાવૉટ સ્થાપિત અને ઊર્જા ક્ષમતાને પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

ભારતે 100 ગીગાવૉટ સ્થાપિત અને ઊર્જા ક્ષમતાને પાર કરીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આનાથી અક્ષય ઊર્જામાં વિશ્વમાં અગ્રણી તરીકેની દેશની સ્થિતિ મજબૂત બની છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયે જણાવ્યું કે, આ સિદ્ધિ સ્વચ્છઅને હરિયાળા ભવિષ્ય પ્રત્યે દેશની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ...

ફેબ્રુવારી 7, 2025 7:33 પી એમ(PM)

views 10

કેન્દ્રીયમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, મહાકુંભ અને સૂરજકુંડના શિલ્પ મેળાથી વિશ્વનુંધ્યાન ભારત તરફ આકર્ષાયું

હરિયાણાના ફરીદાબાદમાં આજે કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે 38મા સૂરજકુંડ આંતર-રાષ્ટ્રીય શિલ્પ મેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીશેખાવતે કહ્યું, આજે મહાકુંભ અને આ મેળા એમ બે મોટા ઐતિહાસિક આયોજનના માધ્યમથી ભારત વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષી રહ્યું છે.શ્રી શેખાવતે ઉમેર્...

ફેબ્રુવારી 7, 2025 7:27 પી એમ(PM)

views 15

NCB- નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો

NCB- નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ નવી મુંબઈમાં દરોડા પાડી 200 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો છે. આ મામલે ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ માદક પદાર્થ સાથે જોડાયેલા લોકોના તાર વિદેશ સાથે સંકળાયેલા હોવાનું અનુમાન છે. આ પહેલા મુંબઈ પોલીસે 31 જાન્યુઆરીએ પણ દરોડા પાડી માદ...

ફેબ્રુવારી 7, 2025 7:23 પી એમ(PM)

views 18

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી

મહાકુંભના ત્રિવેણી સંગમમાં અત્યાર સુધી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુએ આસ્થાની ડૂબકી લગાવી છે. પ્રયાગરાજમાં મકરસંક્રાંતિ, મૌની અમાસ અને વસંત પંચમી પર ત્રણઅમૃત સ્નાન પછી પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત્ છે. ઉત્તરપ્રદેશ સરકારને આ વખતે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની સંખ્યા 50 કરોડથી ઉપર પહોંચવાની શક્યતા છે.આ તરફ ...

ફેબ્રુવારી 7, 2025 7:21 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી ત્રણ દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે.દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં સાથે પેરિસમાં કૃત્રિમબુદ્ધિમત્તા-A.I. સમિટની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં આ અંગેમાહિતી આપી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.