ફેબ્રુવારી 10, 2025 2:14 પી એમ(PM)
10
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું . રાજ્યપાલે, બિરેન સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. હાલ પૂરતું,બિરેન સિંહ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.રાજ્યપાલે 24 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા...