રાષ્ટ્રીય

ફેબ્રુવારી 10, 2025 2:14 પી એમ(PM)

views 10

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી,રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ આજ થી શરૂ થનાર પ્રસ્તાવિત વિધાનસભા સત્ર રદ કરી દીધું હતું . રાજ્યપાલે, બિરેન સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. હાલ પૂરતું,બિરેન સિંહ કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.રાજ્યપાલે 24 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા...

ફેબ્રુવારી 10, 2025 2:12 પી એમ(PM)

views 9

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ આજે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન દેશમાં ખાદ્ય સુરક્ષા કાયદાના વધુ અસરકારક અમલીકરણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, દેશવ્યાપી વસ્તી ગણતરીમાં વિલંબ થવાને કારણે લગભગ 14 કરોડ પાત્ર લોકો ખાદ્ય સુરક્ષા લાભ મેળવવાથી વંચિત રહ્યા છે. તેમણે શક્ય તેટલી વહેલી તકે ન...

ફેબ્રુવારી 10, 2025 2:10 પી એમ(PM)

views 12

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત દરમિયાન ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.રાષ્ટ્રપતિએ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરમાં પણ દર્શન કર્યા હતા. તેમણે ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની ...

ફેબ્રુવારી 10, 2025 2:03 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસ માટે રવાના થયા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ અને અમેરિકાના રાજદ્વારી પ્રવાસ માટે રવાના થયા છે. નવી દિલ્હીથી રવાના થતા અગાઉ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મેક્રોના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું....

ફેબ્રુવારી 10, 2025 2:02 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રીએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુ મંત્ર આપ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે બોર્ડની પરીક્ષા અંગે વાતચીત કરી હતી અને પરીક્ષાનાં તણાવથી કઈ રીતે દૂર રહેવું તેનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આહારથી માંડીને વ્યવહાર અને વિચાર સુધીનો ગુરુમંત્ર આપ્યો હતો.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે,...

ફેબ્રુવારી 10, 2025 9:55 એ એમ (AM)

views 29

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં પવિત્ર સ્નાન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટરમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહ...

ફેબ્રુવારી 9, 2025 8:59 એ એમ (AM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માન્યો; દિલ્હીમાં વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની આપી ખાતરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપને વિજય અપાવવા બદલ દિલ્હીના લોકોનો આભાર માનતા કહ્યું કે, હવે દિલ્હીને વિશ્વસ્તરીય શહેરી માળખાગત સુવિધા મળશે. ગઈકાલે નવી દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં ભાજપ કાર્યકરોને સંબોધતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, NDA નો અર્થ સુશાસન અને વિકાસ છે. તેમણે કહ્યું કે, 21મી સદીમાં...

ફેબ્રુવારી 9, 2025 8:58 એ એમ (AM)

views 18

દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે.

દરમિયાન દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમનો પક્ષ નમ્રતાપૂર્વક દિલ્હીના જનાદેશનો સ્વીકાર કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે તમામ કોંગ્રેસ કાર્યકરો અને તમામ મતદારોનો સમર્થન બદલ આભાર માન્યો હતો

ફેબ્રુવારી 9, 2025 8:56 એ એમ (AM)

views 9

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એકદિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે.

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એકદિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ એક દિવસીય મેચોની શ્રેણીની નાગપુરમાં રમાયેલી પહેલી ક્રિકેટ મેચમાં ભારતે વિજય મેળવીને 1-0 થી સરસાઈ મેળવી છે.

ફેબ્રુવારી 9, 2025 8:54 એ એમ (AM)

views 17

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના-પીએમ અજય, માટે કેન્દ્રીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના-પીએમ અજય, માટે કેન્દ્રીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં, પીએમ અજય યોજનાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિના સામાજિક-આર્થિક ઉત્થાન માટેની વ્યૂહરચ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.