રાષ્ટ્રીય

જાન્યુઆરી 14, 2025 6:55 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 6:55 પી એમ(PM)

views 3

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે

ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે.ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કોલસાની આયાત 15 કરોડ 40 લાખ ટનથી ઘટીને 14 કરોડ 90 લાખ ટન થઈ ગઈ છે. કોલસા મંત્રાલયે જણાવ્યું છે કે દેશના વિકાસશીલ અર્થતંત્રમાં કોલસા ક્ષેત્રનું મહત્વપૂર્ણ સ્થાન છે. દેશમાં ...

જાન્યુઆરી 14, 2025 6:53 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 6:53 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાની પ્રશંસા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજેરાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપનાની પ્રશંસા કરી.  સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ બોર્ડની સ્થાપનાનેખાસ કરીને હળદરની ખેતી કરતાં ખેડૂતો માટે ખૂબ જ આનંદની વાત ગણાવી. તેમણે કહ્યું કેબોર્ડ હળદરના ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક સંવર્ધન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચ...

જાન્યુઆરી 14, 2025 3:11 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 3:11 પી એમ(PM)

views 3

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે

સિંગાપોરના રાષ્ટ્રપતિ થરમન શનમુગરત્નમ આજથી ભારતની પાંચ દિવસની મુલાકાતે આવશે. તેમની સાથે મંત્રીઓ, સંસદસભ્યો અને અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવશે. સિંગાપોરના રાષ્ટ્રપતિ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત હશે. મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટપતિ અને પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. શ્રીયુત થરમનની આ ...

જાન્યુઆરી 14, 2025 7:11 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 7:11 પી એમ(PM)

views 4

પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આજે મકરસંક્રાંતિએ સાડા ત્રણ કરોડની વધુ યાત્રાળુઓએ અમૃત સ્નાનકર્યું

પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આજે મકરસંક્રાંતિએ સાડા ત્રણ કરોડની વધુ યાત્રાળુઓએ અમૃત સ્નાન કર્યું. અમૃત સ્નાનમાં લાખો ભક્તો અને સંતોએ ભાગ લીધો હતો. મકરસંક્રાંતિના અવસરે, વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરોએ પણ અમૃતસ્નાન કર્યું. મકરસંક્રાંતિ દરમિયાન બધી પરંપરાઓ અને રિવાજો સરળતાથી ચાલી રહ્યા છે. ...

જાન્યુઆરી 14, 2025 3:08 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 3:08 પી એમ(PM)

views 3

મકરસંક્રાંતિના શુભ અવસર પર,આજે ભારત અને વિદેશથી લાખો ભક્તોએ ગંગા સાગરમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી

મકરસંક્રાંતિના શુભ અવસર પર,આજે ભારત અને વિદેશથી લાખો ભક્તોએ ગંગા સાગરમાં ધાર્મિક ડૂબકી લગાવી હતી. એક માન્યતાઅનુસાર ત્રેતાયુગના પવિત્ર સમુદ્ર કિનારે, જ્યાં માતા ગંગાએ રાજા સાગરના સાઠ હજાર પુત્રોને મોક્ષ આપ્યો હતો, ત્યાં ભક્તો મોક્ષ પ્રાપ્તિની આશામાં પવિત્ર સ્નાન કરવા માટે ઉમટતા હતા. આઠમી  જાન્યુઆરીથી...

જાન્યુઆરી 14, 2025 3:02 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 3:02 પી એમ(PM)

views 3

તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવ અને પરિવહન મંત્રી પી પ્રભાકરે ગઈકાલે સાંજે પરેડ ગ્રાઉન્ડ્સ ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું

તેલંગાણાના પ્રવાસન મંત્રી જે કૃષ્ણા રાવ અને પરિવહન મંત્રી પી પ્રભાકરે ગઈકાલે સાંજે પરેડ ગ્રાઉન્ડ્સ ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. તેલંગાણા રાજ્યના પર્યટન અને સંસ્કૃતિ વિભાગે આ ઉત્સવનું આયોજન કર્યું છે જેમાં મનોરંજન, સાંસ્કૃતિક વારસો અને વ્યંજનો પ્રદર્શિ...

જાન્યુઆરી 14, 2025 3:00 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 3:00 પી એમ(PM)

views 1

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગરમાં પરીવાર સાથે ઉજવણી કરી

ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેમેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે પતંગ ચગાવી હતી.. એપાર્ટેમેન્ટની છત પરથી અમિત શાહ અને મુખ્યમંત્રી ભાજપના અન્ય કાર્...

જાન્યુઆરી 14, 2025 2:17 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 2:17 પી એમ(PM)

views 4

આજે દેશભરમાં મકરસંક્રાંતિ, પોંગલ, બિહુ અને ઉત્તરાયણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યા છે

આજે દેશભરમાં મકરસંક્રાંતિ, પોંગલ, બિહુ અને ઉત્તરાયણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યા છે, જે લણણીની મોસમ અને કૃતજ્ઞતા અને એકતાની ભાવનાને દર્શાવે છે. મકરસંક્રાંતિએ લોકો ગંગા અને યમુના જેવી પવિત્ર નદીઓમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. તમિલનાડુમાં પોંગલની ઉજવણીનો  ઉત્સાહ જોવા મળી રહ્યો  છે. પરિવારો શણગા...

જાન્યુઆરી 14, 2025 2:10 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 2:10 પી એમ(PM)

views 4

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારતના વધતા જતા વૈશ્વિક કદ અને પડકારજનક સમયમાં ભારતની અર્થપૂર્ણ સહાય અંગે પ્રકાશ પાડ્યો છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારતના વધતા જતા વૈશ્વિક કદ અને પડકારજનક સમયમાં ભારતની અર્થપૂર્ણ સહાય અંગે પ્રકાશ પાડ્યો છે. સ્પેનમાં ભારતીયમૂળના લોકોને સંબોધન કરતાં , તેમણે વૈશ્વિક મંચ પર ભારતના સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ" ના અભિગમ પર ભાર મૂક્યો હતો. ડૉ. જયશંકરે ભારત-સ્પેન સંબંધો વિશે આ...

જાન્યુઆરી 14, 2025 2:08 પી એમ(PM) જાન્યુઆરી 14, 2025 2:08 પી એમ(PM)

views 5

ઓડિશા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 34મું રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે

ઓડિશા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 34મું રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે. આ યોજના હેઠળ, લાભન્વિત દરેક પરિવારના સભ્યને દર વર્ષે પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગઈકાલે નવી...