રાષ્ટ્રીય

ફેબ્રુવારી 15, 2025 3:13 પી એમ(PM)

views 10

સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળની ઓપન એઆઈએને ખરીદવાની એલોન મસ્કની ઓફરને કંપનીએ ફગાવી

સેમ ઓલ્ટમેનની આગેવાની હેઠળની ઓપન એઆઈએ અબજોપતિ એલોન મસ્કની 97.4 અબજ ડોલરની ઓફરને નકારી કાઢી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદનમાં, ઓપનએઆઈ બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલરે મસ્કની બોલીને "તેમની સ્પર્ધામાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ" તરીકે વર્ણવી હતી. ટેલરે પોસ્ટમાં જણાવ્યું કે, "ઓપન એઆઈ વેચાણ માટે ન...

ફેબ્રુવારી 15, 2025 3:06 પી એમ(PM)

views 8

જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો

જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 માં, તે વાર્ષિક ધોરણે 2.37 ટકા હતો. જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો વાર્ષિક ફુગાવાનો દર ઘટીને 4.69 ટકા થયો જે ડિસેમ્બરમાં 6.02 ટકા હતો. જાન્યુ...

ફેબ્રુવારી 15, 2025 2:57 પી એમ(PM)

views 9

જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના યુક્રેનિયન સમકક્ષ એન્ડ્રી સિબિહા સાથે વાતચિત કરી હતી

જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના યુક્રેનિયન સમકક્ષ એન્ડ્રી સિબિહા સાથે વાતચિત કરી હતી. બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષના ઉકેલ માટે ચાલી રહેલા પ્રયાસો પર ચર્ચા કરી હતી. તેમણે ભારત-યુક્રેન દ્વિપક્ષીય સહયોગને વધુ આગળ વધારવા પર પણ વાત કરી હતી. ડૉ. જયશંકરે જર્મનીના સંર...

ફેબ્રુવારી 15, 2025 2:56 પી એમ(PM)

views 18

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25 ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25 ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. આ સિદ્ધિ જાહેર ક્ષેત્રના સાહસોને મજબૂત બનાવવા અને સૌના માટે મજબૂત, સસ્તી અને સુલભ ટેલિકોમ સેવાઓ સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી દિલ્હીમાં ગઇકાલે મીડિયા સાથે વાત કરતા,...

ફેબ્રુવારી 15, 2025 2:54 પી એમ(PM)

views 10

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે

ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી. આ ...

ફેબ્રુવારી 15, 2025 2:52 પી એમ(PM)

views 10

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જમ્મુની એક દિવસની મુલાકાતે પહોંચ્યા છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે જમ્મુની એક દિવસની મુલાકાતે પહોંચ્યા છે. ઉપરાષ્ટ્રપતિ કટરા ખાતે શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટી (SMVDU) ના 10મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અધ્યક્ષતા કરશે. આકાશવાણીના જમ્મુ પ્રતિનિધિના અહેવાલ મુજબ, ઉપરાષ્ટ્રપતિ રિયાસી જિલ્લામાં ત્રિકુટા ટેકરીઓ પર સ્થિત માતા વૈષ્...

ફેબ્રુવારી 15, 2025 2:48 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે, સાચી પ્રગતિ માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી જ નહીં પણ આંતરિક વૃધ્ધિથી આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માને છે કે, સાચી પ્રગતિ માત્ર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાથી જ નહીં પણ આંતરિક વૃધ્ધિથી આવે છે. તેમણે જણાવ્યું કે, સ્વ-જાગૃતિ અને સચેતન દ્વારા યુવાનો સ્પષ્ટતા, સ્થિતિસ્થાપકતા અને હેતુની મજબૂત ભાવના વિક્સાવી શકે છે. પરીક્ષા પે ચર્ચા 2025ની પાંચમી આવૃત્તિ વિદ્યાર્થીઓને મનના ચમત્કારથી ...

ફેબ્રુવારી 15, 2025 2:41 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં બીઆઇટી મેસરાની પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલથી ઝારખંડની બે દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવા માટે પગલાં લઈ રહી છે. આજે રાંચીના મેસરા ખાતે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્લેટિનમ જ્યુબિલી સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ ...

ફેબ્રુવારી 15, 2025 2:37 પી એમ(PM)

views 8

મહાકુંભમાં જઈ રહેલા છત્તીસગઢના 10 શ્રદ્ધાળુનું વાહન પ્રયાગરાજ નજીક બસ સાથે અથડાતાં 10નાં મૃત્યુઃ 19ને ઇજા

આજે વહેલી સવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગ લેવા જઈ રહેલા છત્તીસગઢના કોરબા વિસ્તારના 10 શ્રધ્ધાળુ મોતને ભેટ્યા હતા. ઉત્તરપ્રદેશમાં મિર્ઝાપુર-પ્રયાગરાજ ધોરીમાર્ગ પર મધ્યપ્રદેશના રાજગઢથી ભક્તોથી ભરેલી બસ સાથે તેમના વાહનની ટક્કરથી આ દુર્ઘટના સર્જાઈ હતી. ઝડપી ગતિથી જઈ રહેલી એસયુવી સામેથી આવી રહેલી બસ સા...

ફેબ્રુવારી 15, 2025 2:31 પી એમ(PM)

views 11

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન- CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો દેશભરમાં આજથી પ્રારંભ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન- CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આશરે 42 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડનાં આંકડા પ્રમાણે દેશમાં 7 હજાર 842 અને વિદેશમાં 26 કેન્દ્રો પર પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10ની પરીક્ષા 10 માર્ચ અને ધોરણ 12ની 4 એપ્રિલ સુધી ચાલશે. બંને પરિક્ષા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.