ફેબ્રુવારી 16, 2025 3:18 પી એમ(PM)
19
નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી દોડધામમાં 18ના મોતની ઘટના અંગે તપાસ સમિતિની રચના
ગઈકાલે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનામાં રેલવેએ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. જેમાં સમિતિમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર નરસિંહ દેવ અને પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર પંકજ ગંગવારનો સમાવેશ કરાયો છે. દિલ્હી પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે, સીસીટીવી ફૂટેજનું વિશ...