રાષ્ટ્રીય

ફેબ્રુવારી 14, 2025 6:25 પી એમ(PM)

views 16

જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો

જાન્યુઆરી 2025માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 માં, તે વાર્ષિક ધોરણે 2.37 ટકા હતો.જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો વાર્ષિક ફુગાવાનો દર ઘટીને 4.69 ટકા થયો જે ડિસેમ્બરમાં 6.02 ટકા હતો. જાન્યુઆરી...

ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM)

views 48

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ ...

ફેબ્રુવારી 14, 2025 2:30 પી એમ(PM)

views 12

IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે IIT અને JEE પરીક્ષાના પરિણામ અંગે ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ વસ્તુ અથવા સેવાઓની ...

ફેબ્રુવારી 14, 2025 2:28 પી એમ(PM)

views 9

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો છે. હવેથી મહિલાઓ ઉપરાંત પુરુષો અને ટ્રાન્સજેન્ડર્સ પિડીતોને પણ યોજનામાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, માસિક નાણાકીય સહાય 8000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમ...

ફેબ્રુવારી 14, 2025 2:24 પી એમ(PM)

views 18

કેન્દ્ર સરકાર આજે સાંજે આંદોલન કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો સાથે ચંડીગઢમાં બેઠક કરશે

કેન્દ્ર સરકાર આજે સાંજે ચંદીગઢમાં ખેડૂતો સાથે બેઠક કરશે, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાનૂની ગેરંટી સહિતની ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ ખાતે ખેડૂતો છેલ્લા એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર ...

ફેબ્રુવારી 14, 2025 2:22 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે, આવનારી પેઢી શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સ...

ફેબ્રુવારી 14, 2025 2:20 પી એમ(PM)

views 12

ભારત અને થાઇલેન્ડ 2 હજાર વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને થાઇલેન્ડ 2 હજાર વર્ષ કરતાં વધુ સમયથી ગાઢ સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે. થાઇલેન્ડમાં આયોજિત એક સંવાદ કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતની એક્ટ ઇસ્ટ નીતિ અને થાઇલેન્ડની એક્ટ વેસ્ટ નીતિ એકબીજાના પૂરક છે, જે પરસ્પર પ્રગતિ અન...

ફેબ્રુવારી 14, 2025 2:18 પી એમ(PM)

views 26

ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને 500 અબજ ડોલર કરવાનો નિર્ણય લીધો છે. આજે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અને ...

ફેબ્રુવારી 14, 2025 2:16 પી એમ(PM)

views 24

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડના હલ્દવાનીમાં 38મા રાષ્ટ્રીય રમતોત્સવમાં સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી શાહ આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન પણ કરશે. સમારોહ બપોર બાદ હલ્દવાની ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શરૂ થશે. સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ મેડલ ટેલીમાં આગળ...

ફેબ્રુવારી 14, 2025 10:56 એ એમ (AM)

views 8

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે કુંભવાણી સ્ટેશન પર મહાકુંભનું પ્રસારણ પ્રસાર ભારતીના સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રસારિત કરવાના ઉદ્દેશ્યને દર્શાવે છે

પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું છે કે કુંભવાણી સ્ટેશન પર મહાકુંભનું પ્રસારણ પ્રસાર ભારતીના સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રસારિત કરવાના ઉદ્દેશ્યને દર્શાવે છે. ગઇકાલે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ પ્રયાગરાજના કુંભવાણી રેડિયો સ્ટેશન ખાતે એક કાર્યક્રમ દરમિયાન શ્રી સેહગલે આ મુજબ જણાવ્યું હતું....

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.