રાષ્ટ્રીય

માર્ચ 4, 2025 7:29 પી એમ(PM)

views 9

સાતત્યપૂર્ણ વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનો કાર્યક્ષમ અને વ્યવહારૂ ઉપયોગ થવો જોઇએ :રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારપૂર્વક જણાવ્યું છે કે વિકાસને ટકાઉ અને સમાવિષ્ટ બનાવવા માટે સંસાધનોનું સંચાલન કાર્યક્ષમતા અને વાજબીપણા સાથે કરવું જોઈએ. રાષ્ટ્રપતિ ભવનમાં આજે ભારતીય મહેસુલ સેવાના તાલીમાર્થી અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં માળખાગત સુવિધા વધી રહી છે, ડિજિટલ કનેક્ટિવિટીના ...

માર્ચ 4, 2025 6:41 પી એમ(PM)

views 21

મુખ્ય ચૂંટણી કમિશનરે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તમામ મુખ્ય ચૂંટણી અધિકારી,જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને બૂથ લેવલ ઓફિસરને પારદર્શકતાથી કામ કરવા અને તમામ કાયદાકીય જવાબદારીઓ ખંતપૂર્વક પૂર્ણ કરવા માટે આહ્વાન કર્યું છે. આજે નવી દિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના સીઈઓની બે દિવસીય પરિ...

માર્ચ 4, 2025 6:29 પી એમ(PM)

views 21

બેલ્જિયમનાં રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા

બેલ્જિયમનાં રાજકુમારી એસ્ટ્રિડ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ ભારતમાં ત્રણસો સભ્યોના આર્થિક મિશનનું નેતૃત્વ કરવા બદલ બેલ્જિયમની રાજકુમારીનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેઓ વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ, કૃષિ, જીવનવિજ્ઞાન, નવીનતા, ...

માર્ચ 4, 2025 6:22 પી એમ(PM)

views 16

ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે :અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન

અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે.શ્રી પાસવાને આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ફુડ એન્ડ હોસ્પિટાલિટી ફેર- AAHARની 39મી આવૃત્તિના...

માર્ચ 4, 2025 6:19 પી એમ(PM)

views 15

આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે : કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ

કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ, ઉર્ફે લલ્લન સિંહે એ વાત પર પ્રકાશ પાડ્યો છે કે આજે દેશભરમાં લગભગ 14 લાખ મહિલાઓ પંચાયતી રાજ સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. આજે નવી દિલ્હીમાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ માટેના રાષ્ટ્રીય પરિષદમાં સશક્ત પંચાયત-નેત્રી અભિયાનના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા શ્રી સિં...

માર્ચ 4, 2025 6:13 પી એમ(PM)

views 8

પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે

કેન્દ્રીય મંત્રી મનોહર લાલે આજે જણાવ્યું હતું કે પટણા મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આ વર્ષે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રીએ પટણામાં રાજ્ય અતિથિ ગૃહમાં શહેરી વિકાસ અને ઉર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક બાદ માધ્યમો સાથેની વાતમાં બિહાર માટે પીએમ આવાસ યોજના- શહેરી, સ્માર્ટ સિટી અને સ્વચ્...

માર્ચ 4, 2025 6:11 પી એમ(PM)

views 13

ભારતની ચક્રિય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ એક કરોડ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે:કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ

કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે ભારતની ચક્રિય અર્થવ્યવસ્થા વર્ષ 2050 સુધીમાં 2 લાખ કરોડ ડોલરથી વધુનું બજાર મૂલ્ય ઉત્પન્ન કરવાની અને લગભગ એક કરોડ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. શ્રી યાદવ જયપુરમાં આયોજિત ‘12મા પ્રાદેશિક 3R અને ચક્રિયઅર્થતંત્ર ફોરમ...

માર્ચ 4, 2025 6:08 પી એમ(PM)

views 16

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિદ્યાર્થીઓને તેમના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ધ્યેય પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી છે. નવી દિલ્હીમાં ભારતીય દૂર સંદેશાવ્યવહાર સંસ્થા-IIMC ના 56મા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે, આજે  માધ્યમોની સમગ્ર દુનિયા જ  બદલાઈ રહી છે. તેમણે...

માર્ચ 4, 2025 2:23 પી એમ(PM)

views 59

ઉત્તરાખંડ સરકારે મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના’ને મંજૂરી આપી

ઉત્તરાખંડ સરકારે મહિલાઓને સશક્ત બનાવવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના’ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત અવિવાહિત, છૂટાછેટા લીધેલા, નિરાધાર અને દિવ્યાંગ એકલી મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય અપાશે. યોજના અંતર્ગત 75 ટકા રકમ અનુદાન તરીકે અપાશે. જ્યારે લાભાર્થીઓને પોતાની તરફથ...

માર્ચ 4, 2025 2:22 પી એમ(PM)

views 6

મુંબઈ વડી અદાલતે આજે લિસ્ટિંગ છેતરપિંડીના કેસમાં મૂડીબજારના નિયમનકાર-સેબીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પૂરી બૂચ અને અન્યને રાહત આપી

મુંબઈ વડી અદાલતે આજે લિસ્ટિંગ છેતરપિંડીના કેસમાં મૂડીબજારના નિયમનકાર-સેબીનાં ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પૂરી બૂચ અને અન્યને રાહત આપી છે. મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરો -ACB ને માધવી પુરી બુચ અને અન્ય સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ -BSEના અધિકારીઓ સામે FIR દાખલ કરવા સામે મનાઇ હુકમ આપ્યો છે. અગાઉ આ તમામ ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.