માર્ચ 4, 2025 2:18 પી એમ(PM)
27
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં આવેલા વિવિધ દેશના રાજદૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા
ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજમાં યોજાયેલો સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં આવેલા વિવિધ દેશના રાજદૂતોએ પોતાના અનુભવ રજૂ કર્યા હતા. ઈક્વાડોરના રાજદૂત ફર્નાન્ડો બૂચેલીએ કહ્યું, મહાકુંભે મને ભારતીય લોકો સાથે જોડવાની તક આપી હતી. ગંગા નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવવા બદલ પણ તેમણે ધન્યતા અનુભવી હતી. ગ્વાટેમા...