રાષ્ટ્રીય

માર્ચ 5, 2025 7:27 પી એમ(PM)

views 12

નીતિ આયોગે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું

નીતિ આયોગે આજે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું. પત્ર બહાર પાડતા, નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઉભરતી ટેકનોલોજીઓને સક્રિયપણે અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું...

માર્ચ 5, 2025 7:26 પી એમ(PM)

views 16

નવીનતા, સમાવેશકતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે :સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે નવીનતા, સમાવેશકતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે. સ્પેનના બાર્સેલોનામાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસને સંબોધતા, શ્રી સિંધિયાએ દેશના દરેક નાગરિકની સેવા કરવામાં આધાર અને ભારતનેટની સફળતાનો ઉલ્લેખ કર્યો. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2025 દરમિયાન, શ્રી સિ...

માર્ચ 5, 2025 7:24 પી એમ(PM)

views 9

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું. નદીનું નિરીક્ષણ કર્યા પછી, તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં નદીમાંથી તેરસો ટન કચરો દૂર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર યુમના નદીમાં ફેરી સેવાઓ શરૂ કરશે. જેના માટે સરકાર એક સમજૂતી...

માર્ચ 5, 2025 7:23 પી એમ(PM)

views 7

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક સતિન્દર સિંહે જણાવ્યું હતું કે અગાઉથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 23 જેટલા હેરોઇનનાં પેકેટ મળી આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ...

માર્ચ 5, 2025 7:19 પી એમ(PM)

views 10

સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે :પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ

પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલે કહ્યું છે કે સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદમાં પંચાયતી રાજ મંત્રાલયની મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવતાં તેમણે પંચાયતોની કાર્યશૈલી પર...

માર્ચ 5, 2025 7:18 પી એમ(PM)

views 36

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે સંવાદ દરમિયાન મહિલા સશક્તિકરણ અને કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રીમતી ગુપ્તા...

માર્ચ 5, 2025 7:17 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ‘વિવિધતાના અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ 'વિવિધતાના અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવનો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ભવનને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું કેન્દ્ર બનાવવાનો છે. સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું છે કે આ આવૃત્તિમાં, પાંચસોથી વધુ કારીગરો અને વણકરો પરંપરાગત હસ્તકલા અને...

માર્ચ 5, 2025 7:17 પી એમ(PM)

views 11

સાહિત્ય અકાદમી 7 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કરશે

સાહિત્ય અકાદમી 7 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કરશે. આ એશિયાનો સૌથી મોટો સાહિત્યિક ઉત્સવ હશે. એકેડેમીના સચિવ ડૉ. કે. શ્રીનિવાસ રાવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છ દિવસીય આ મહોત્સવનું ઉદ્ઘાટન સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કરશે. ...

માર્ચ 5, 2025 7:06 પી એમ(PM)

views 11

સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા 12.9 કિલોમીટર લાંબા રોપવેના વિકાસને મંજૂરી

કેન્દ્રીય મંત્રી મંડળે આજે સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા 12.9 કિલોમીટર લાંબા રોપવેના વિકાસને મંજૂરી આપી છે. આ અંગે વધુ માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આ રોપવેથી મુસાફરીનો સમય 8 થી 9 કલાકથી ઘટીને 36...

માર્ચ 5, 2025 2:18 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે અને વિરોધ કરી રહેલા ખેડૂતોની કૂચને રોકવા પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે. ચંદીગઢનનાં પોલીસવડાં ગીતાંજલી ખંડેલવાલે જણાવ્યું કે, પંજાબના સંયુક્ત કિસાન મોરચાની ચંદીગઢ તરફની કૂચને ધ્યાનમાં રાખીને બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું,...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.