રાષ્ટ્રીય

માર્ચ 6, 2025 9:41 એ એમ (AM)

views 8

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ, IDFના 24મા ચીફ તરીકે ઇયાલ ઝમીરે કાર્યભાર સંભાળ્યો.

ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ, IDFના 24મા ચીફ તરીકે ઇયાલ ઝમીરે કાર્યભાર સંભાળ્યો છે. પદભાર સંભાળતાની સાથે જ તેમણે ચેતવણી આપી કે, ઇઝરાયલનો તમામ મોર્ચે સંઘર્ષ યથાવત રહેશે અને તેમણે તેના દુશ્મનો પર આક્રમક રીતે પ્રહાર કરવાની ઇચ્છા જાહેર કરી હતી.ગત 16 ફેબ્રુઆરીના રોજ સરકારે તેમની નિમણૂંકને મંજૂરી આપ્યા બાદ તેલ અવ...

માર્ચ 6, 2025 9:39 એ એમ (AM)

views 10

પાકિસ્તાનમાં અશાંત બલુચિસ્તાન પ્રાંતના એક બજારમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા.

પાકિસ્તાનમાં, ગઈકાલે અશાંત બલુચિસ્તાન પ્રાંતના એક બજારમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું કે, ખુઝદારના નાલ બજારમાં પાર્ક કરેલી મોટરબાઈકમાં IED બ્લાસ્ટ કરાયો હતો. નાલ પોલીસે પત્રકારોને જણાવ્યું કે, ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે.વિસ્ફોટમાં કેટલાક વાહનો પણ...

માર્ચ 6, 2025 9:32 એ એમ (AM)

views 6

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 24.4 ટકાથી બમણું થઈને 48.8 ટકા થયું.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 24.4 ટકાથી બમણું થઈને 48.8 ટકા થયું છે.લોકોમાં રોકાણ' થીમ પર બજેટ પછીના વેબિનારને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ તેના લોકો છે. તેમણે ઉમેર્યું કે, દસ નવી કર્મચારી રાજ્ય વીમા નિ...

માર્ચ 6, 2025 9:29 એ એમ (AM)

views 9

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું.

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક સતિન્દર સિંહે જણાવ્યું કે, અગાઉથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 23 જેટલા હેરોઇનનાં પેકેટ મળી આવ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

માર્ચ 6, 2025 9:24 એ એમ (AM)

views 12

ઉત્તર પ્રદેશના કોશાંબી જીલ્લામાંથી પોલીસે એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે.

ઉત્તર પ્રદેશના કોશાંબી જીલ્લામાંથી પોલીસે એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે.ઉત્તર પ્રદેશ S.T.F.અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીને ઝડપી પાડીને તેની પાસેથી વિસ્ફોટકો અને શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યાં છે. આતંકવાદીના તાર I.S.I.અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

માર્ચ 6, 2025 9:21 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડના હરસિલમાં જાહેર સભાને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. તેઓ મુખવામાં મા ગંગાની પૂજા અને દર્શન કરશે. શ્રી મોદી એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને સંબોધિત કરશે.ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ ગંગોત્રી, યમુન...

માર્ચ 6, 2025 9:19 એ એમ (AM)

views 15

વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું કે, અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન અપેક્ષિત-જે ભારતના હિતોને અનુરૂપ છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું USનું વહીવટીતંત્ર બહુધ્રુવીયતા તરફ આગળ વધી રહ્યું છે, જે ભારતના હિતોને અનુરૂપ છે.ડૉ. જયશંકરે કહ્યું, શ્રી ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકાની વિદેશ નીતિમાં પરિવર્તન અપેક્ષિત હતું અને તે ઘણી રીતે ભારતને અનુકૂળ છે. વિદેશ મંત...

માર્ચ 5, 2025 7:47 પી એમ(PM)

views 24

સરકારે રોકાણમાં નાગરીકો, અર્થતંત્ર, ઉદ્યોગ, નવીનતા તેમજ માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે રોકાણમાં લોકો, અર્થતંત્ર અને નવીનતા તેમજ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગને પ્રાથમિકતા આપી છે. રોજગાર અંગેનાં બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોમાં રોકાણ કરવાનો ધ્યેય ત્રણ સ્તંભો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય સંભાળ પર આધારિત છે તેમણે કહ્યું ક...

માર્ચ 5, 2025 7:37 પી એમ(PM)

views 22

કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ૧૨.૯ કિલોમીટર લાંબા સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી છે, આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ થશે. તેમણે કહ્યું કે આ રોપવેથી યાત્રાળુઓનો મુસાફરીનો સમય 8 થી 9 ...

માર્ચ 5, 2025 7:35 પી એમ(PM)

views 7

IRFC ને નવરત્નનો દરજ્જો કંપનીની નાણાકીય શક્તિ અને રેલ્વે માળખાગત સુવિધાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે

ભારતીય રેલ્વે નાણાકીય કોર્પોરેશન-IRFCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ કુમાર દુબેએ જણાવ્યું છે કે IRFC ને નવરત્નનો દરજ્જો કંપનીની નાણાકીય શક્તિ અને રેલ્વે માળખાગત સુવિધાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી દુબેએ જણાવ્યું હતું કે ભારત અમૃત કાળમા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.