રાષ્ટ્રીય

માર્ચ 6, 2025 8:10 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા, નગરહવેલી, દમણ અને દીવની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગુજરાતના સુરત, નવસારી અને દમણના સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા ...

માર્ચ 6, 2025 7:56 પી એમ(PM)

views 11

ભારત-બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની 86મી બેઠક આજે સવારે કોલકાતામાં શરૂ થઈ.

ભારત-બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની 86મી બેઠક આજે સવારે કોલકાતામાં શરૂ થઈ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી નદીઓની સમસ્યા આ બેઠકમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેશે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે બંને દેશોની સચિવ કક્ષાની બેઠક પછી, આ મુદ્દાને ઉકેલવા માટે બંને પક્ષોના પ્રતિનિધિઓ સહિત છ સભ્યોની ટેકનિકલ સ...

માર્ચ 6, 2025 7:55 પી એમ(PM)

views 7

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે ભારત સરકારની તમામ યોજનાઓ હવે દિલ્હીમાં પણ અમલી કરવામાં આવશે અને દિલ્હીના નાગરિકો આ યોજનાઓનો લાભ મેળવી શકશે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે ભારત સરકારની તમામ યોજનાઓ હવે દિલ્હીમાં પણ અમલી કરવામાં આવશે અને દિલ્હીના નાગરિકો આ યોજનાઓનો લાભ મેળવી શકશે. એક ખાનગી ચેનલ પરના કાર્યક્રમમાં શ્રીમતી ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે પાછલી સરકારે શહેરના લોકોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત રાખ્યા હ...

માર્ચ 6, 2025 7:53 પી એમ(PM)

views 7

દિલ્હી મેટ્રોએ આજે વસંત કુંજમાં ગોલ્ડન મેટ્રો લાઇન માટે ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું.

દિલ્હી મેટ્રોએ આજે વસંત કુંજમાં ગોલ્ડન મેટ્રો લાઇન માટે ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું. આ 26 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન એરોસિટી-તુગલકાબાદ કોરિડોર હેઠળ ચાલશે. આ પ્રસંગે, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે ભારતનું મેટ્રો નેટવર્ક વિશ્વનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક છે અને ...

માર્ચ 6, 2025 7:52 પી એમ(PM)

views 10

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં પ્રોત્સાહન આપતી આરોગ્યસંભાળના મહત્વ પર ભાર મૂક્યો છે.

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં પ્રોત્સાહન આપતી આરોગ્યસંભાળના મહત્વ પર ભાર મૂક્યો છે. ડૉ. માંડવિયાએ હરિયાણાના ફરીદાબાદમાં આરોગ્ય પડકારો અને સ્વસ્થ જીવનશૈલી પર આયોજિત સેમિનારને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. શ્રી માંડવિયાએ આરોગ્યસંભાળના મુખ્ય ઘટકો તરી...

માર્ચ 6, 2025 7:49 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા નાગરિકોએ અસ્પૃશ્યતા, ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા માટે નાગરિકોને અસ્પૃશ્યતા, જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે. નવી દિલ્હીમાં લોકમાતા અહલ્યાબાઈ હોલકર મહિલા સન્માનને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાનતા પર આધારિત...

માર્ચ 6, 2025 7:46 પી એમ(PM)

views 9

વિશ્વ ખાધ્ય કાર્યક્રમ -ડબ્લ્યુ. એફ. પી. એ બાંગ્લાદેશને જણાવ્યું છે કે ભંડોળ સંકટને કારણે, સંયુક્ત રાષ્ટ્ર આગામી એપ્રિલથી બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે માસિક ખાદ્ય સહાય 12.50 ડોલરથી ઘટાડીને 6 ડોલર કરી રહ્યું છે.

વિશ્વ ખાધ્ય કાર્યક્રમ -ડબ્લ્યુ. એફ. પી. એ બાંગ્લાદેશને જણાવ્યું છે કે ભંડોળ સંકટને કારણે, સંયુક્ત રાષ્ટ્ર આગામી એપ્રિલથી બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે માસિક ખાદ્ય સહાય 12.50 ડોલરથી ઘટાડીને 6 ડોલર કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરોની દેખરેખ રાખતા ટોચના અધિકારી મોહમ્મદ મિઝાનુર રહેમા...

માર્ચ 6, 2025 2:20 પી એમ(PM)

views 8

પ્રવાસનને વેગ મળતાં આ દાયકો ઉત્તરાખંડનો હશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ઉત્તરાખંડના પ્રવાસે છે. મુખવામાં એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, “આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે.” શ્રી મોદીએ ઉત્તરાખંડ સરકારના 365 દિવસના વિઝનની પ્રશંસા કરતા કહ્યું, આના કારણે આખું વર્ષ રાજ્યને પ્રવાસનથી રોજગારી મળશે. શ્રી મોદીએ ઉદ્યોગ ક્ષેત્રના લોકોને,...

માર્ચ 6, 2025 2:19 પી એમ(PM)

views 16

જમ્મુ અને કાશ્મીર મંત્રીમંડળે નવા વેપાર નિયમોને મંજૂરી આપી

જમ્મુ અને કાશ્મીરમાં, ઓમર અબ્દુલ્લા સરકારની રચનાના લગભગ સાડા ચાર મહિના પછી, મંત્રીમંડળે ગઇકાલે જમ્મુ અને કાશ્મીર માટે વેપાર નિયમોને મંજૂરી આપી હતી, જે હવે ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાને મંજૂરી માટે મોકલવામાં આવશે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ, સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા નિયમોને અંતિમ સ્વર...

માર્ચ 6, 2025 2:15 પી એમ(PM)

views 8

રાજસ્થાન અને પંજાબમાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત

રાજસ્થાન અને પંજાબમાં અલગ અલગ અકસ્માતમાં નવ લોકોના મોત નિપજ્યા છે. આજે સવારે સિરોહી જિલ્લાના આબુ રોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર કિવરલી નજીક એક માર્ગ અકસ્માતમાં જાલોરના એક પરિવારના છ સભ્યોના મોત થયા. એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સિરોહીની હોસ્પિટલમાં રિફર કરવામાં આ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.