રાષ્ટ્રીય

ફેબ્રુવારી 5, 2025 8:44 એ એમ (AM) ફેબ્રુવારી 5, 2025 8:44 એ એમ (AM)

views 12

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે.

દિલ્હીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે. સલમતીની સઘન વ્યવસ્થા વચ્ચે આજે સાંજે ૬ વાગ્યા સુધી આ મતદાન થશે. દિલ્હીની 70 બેઠક માટે ૬૯૯ ઉમેદવારો માટે એક કરોડ છપ્પન લાખથી વધુ લાયક મતદારો મતદાન કરશે. ચૂંટણી મેદાનમાં મુખ્ય ઉમેદવારોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંય...

ફેબ્રુવારી 4, 2025 8:08 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 8:08 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકારે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પંપની છૂટક ડીલરશીપ લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 26 પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ, PACS ની પસંદગી કરાઇ છે

કેન્દ્ર સરકારે જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલ પંપની છૂટક ડીલરશીપ લેવા માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 26 પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ, PACS ની પસંદગી કરાઇ છે. લોકસભામાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે માહિતી આપી હતી કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ સંદર્ભમાં PACSને પ્રાથમિકતા આપવા માટે તેની...

ફેબ્રુવારી 4, 2025 8:07 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 8:07 પી એમ(PM)

views 3

70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે

70 સભ્યોની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન થશે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સુનિશ્ચિત થાય તે માટે તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી માટે એક લાખ 80 હજારથી વધુ કર્મચારીઓને તૈનાત કર્યા છે. ચૂંટણીમાં કુલ 699 ઉમેદવારો મેદાનમાં છે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વા...

ફેબ્રુવારી 4, 2025 8:05 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 8:05 પી એમ(PM)

views 2

ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ- DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2024ના અંત સુધીમાં 1 લાખ 57 હજાર હતી

ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ- DPIIT દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા 2024ના અંત સુધીમાં 1 લાખ 57 હજાર હતી. લોકસભામાં એક પ્રશ્નનાં લેખિત જવાબમાં વિગતો આપતા, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે જણાવ્યું હતું કે સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની 2016માં સ્થાપના થઈ ત્યારથી તેના ...

ફેબ્રુવારી 4, 2025 8:03 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 8:03 પી એમ(PM)

views 2

છેલ્લા 10 વર્ષમાં ભારતે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે

છેલ્લા 10 વર્ષમાં ભારતે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 2014માં ફક્ત બે મોબાઇલ ઉત્પાદન એકમો હતા, આજે દેશમાં 300થી વધુ એકમો છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે મોબાઇલ ફોન ઉત્પાદનનું મૂલ્ય...

ફેબ્રુવારી 4, 2025 8:02 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 8:02 પી એમ(PM)

views 2

પંજાબ પ્રિઝન ઓલિમ્પિક્સ 2025નો આજે પટિયાલાની સેન્ટ્રલ જેલમાં પ્રારંભ થયો

પંજાબ પ્રિઝન ઓલિમ્પિક્સ 2025નો આજે પટિયાલાની સેન્ટ્રલ જેલમાં પ્રારંભ થયો. સૌ પ્રથમ વાર રાજ્યભરની 25 જેલોના કેદીઓ આ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેઓ વોલીબોલ, કબડ્ડી, એથ્લેટિક્સ, બેડમિન્ટનઅને શોટ પુટ જેવી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારબાદ વિજેતાઓ આંતર-ઝોન સ્તરે સ્પર્...

ફેબ્રુવારી 4, 2025 8:00 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 8:00 પી એમ(PM)

views 2

મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી આજે એક ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા

મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટી આજે એક ટકાથી વધુની તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સ અગાઉનાં બંધથી એક હજાર 397 પોઇન્ટ વધીને 78 હજાર 583 પર અને નિફ્ટી 387પોઇન્ટ વધીને 23 હજાર 739 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટીનાં 50 શેરમાંથી 39 શેર વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી પીએસયુ બેન્ક અને પ્રાઇ...

ફેબ્રુવારી 4, 2025 7:58 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 7:58 પી એમ(PM)

views 5

ધ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVES 2025 જીવંત પ્રસારણ દરમિયાન ખોટી માહિતીને રોકવા માટે એઆઇ આધારીત ઉપાયો રજૂ કરશે

ધ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ- WAVES 2025 જીવંત પ્રસારણ દરમિયાન ખોટી માહિતીને રોકવા માટે એઆઇ આધારીત ઉપાયો રજૂ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે જણાવ્યું છે કે, પ્રથમ WAVES સમિટના ભાગ રૂપે યોજાનાર આગામી ટ્રુથટેલ હેકાથોન ચેલેન્જ મહત્વપૂર્ણ પહેલ છે, જે જીવંત પ્રસારણ ક્ષેત્રમાં ...

ફેબ્રુવારી 4, 2025 7:55 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 7:55 પી એમ(PM)

views 3

નાણા સચિવ તુહિન કાંતા પાંડેએ સાતત્યપૂર્ણ વિકાસ માટે ફુગાવાને અંકુશમાં રાખવાની હાકલ કરી છે

નાણા સચિવ તુહિન કાંતા પાંડેએ સાતત્યપૂર્ણ વિકાસ માટે ફુગાવાને અંકુશમાં રાખવાની હાકલ કરી છે. શ્રી પાંડેએ આજે નવી દિલ્હીમાં એસોચેમ દ્વારા કર સંબંધિત દરખાસ્તોના વિશ્લેષણ પર આયોજિત પરિષદને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કેન્દ્રીય બજેટ વિકાસને પ્રોત્સાહન આપે છે અને લોકોને લાભ આપે છે. ...

ફેબ્રુવારી 4, 2025 7:53 પી એમ(PM) ફેબ્રુવારી 4, 2025 7:53 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સરકારની યોજનાઓને કારણે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તેમની સરકારે ગરીબ લોકોનાં કલ્યાણ માટે અનેક પગલાં લીધાં છે, જેને કારણે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. તેમણે જણાવ્યું કે, સરકારની પ્રતિબધ્ધતા, સમર્પણ અને આકરી મહેનતને કારણે આ શક્ય બન્યું છે. સંસદનાં સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.