રાષ્ટ્રીય

માર્ચ 7, 2025 5:46 પી એમ(PM)

views 7

જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે જન ઔષધિ દિવસ છે. આ દિવસ જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. રસાયણ અને ખાતર મંત્રાલયે આ પહેલને ટેકો આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ યોજના હેઠળ, બજાર કરતાં 50 થી 80 ટકા ઓછી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તે ઉત્પાદનોની ગુણવત્તા સુનિશ્ચિત ...

માર્ચ 7, 2025 5:43 પી એમ(PM)

views 13

ED એ રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની મનીલોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની મનીલોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી છે. આ બનાવમાં, હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ED એ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે રોકાણના બદલામાં યોગ્ય વળતરનું વચન આપ્યા ...

માર્ચ 7, 2025 5:42 પી એમ(PM)

views 20

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, નબળા વર્ગોના જીવનધોરણમાં સુધારો કરવા અને શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે સરકારે અંત્યોદય અન્ન યોજના હેઠળ તમામ પરિવારો માટે 200 ...

માર્ચ 7, 2025 5:39 પી એમ(PM)

views 10

રાષ્ટ્રીય મહિલા આયોગ આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના સહયોગથી ઓલ ઈન્ડિયા મહિલા વકીલ પરિષદનું આયોજન કરશે

રાષ્ટ્રીય મહિલા આયોગ આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના સહયોગથી ઓલ ઈન્ડિયા મહિલા વકીલ પરિષદનું આયોજન કરી રહ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કે. રહાતકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રગતિશીલ ભારત માટે મહિલાઓની ભૂમિકા વધારવાની વ્...

માર્ચ 7, 2025 5:35 પી એમ(PM)

views 10

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા

બેલ્જિયમના રાજકુમારી એસ્ટ્રિડ આજે મુંબઈના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મળ્યા હતા. સુશ્રી એસ્ટ્રિડ હાલ ભારતમાં આર્થિક મિશન અંતર્ગત ત્રણસો સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજકુમારી અને રાજ્યપાલે મંત્રીમંડળ સાથે વ્યવસાય અને વેપારવૃદ્ધિ, ગ્રીનએનર્જી, પર્યટન, શિક્ષણ અને સાંસ્...

માર્ચ 7, 2025 5:34 પી એમ(PM)

views 23

તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા

તમિલનાડુના તિરુત્તાની શોલિંગુર ધોરીમાર્ગ પર થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ મુસાફરોના મોત થયા છે અને વીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં એક ટ્રક સરકારી બસ સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે તિરુત્તાની અને અન્ય નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

માર્ચ 7, 2025 2:01 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી મોદી સેલવાસમાં 2 હજાર 587 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ તેમજ રાજ્યની આજથી બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી આજે સેલવાસની મુલાકાત લેશે અને બપોરે લગભગ 2 વાગે તેઓ નમો હોસ્પિટલ ફેઝ-1નું ઉદ્દઘાટન કરશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, તેઓ સેલવાસ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ માટે...

માર્ચ 7, 2025 1:59 પી એમ(PM)

views 14

CISF નાગરિકોની સલામતી માટે ખડે પગે રહ્યું છે :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર 2027 માં દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે. થક્કોલમ ખાતે CISF ના 56મા સ્થાપના દિવસ પર બોલતા, તેમણે કહ્યું, CISF રાષ્ટ્ર વિકાસનો એક ભાગ રહ્યો છે અને દેશના લોકોની સુરક્ષા માટે દેશભરન...

માર્ચ 7, 2025 1:56 પી એમ(PM)

views 12

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગઈકાલે આયર્લેન્ડના રાષ્ટ્રપતિ માઈકલ ડી. હિગિન્સ સાથે મળ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી શુભેચ્છાઓ પાઠવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી જયશંકરે જણાવ્યું કે, બેઠક દરમિયાન તેઓએ ભારત અને આયર્લેન્ડ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની ભૂમિકા પર ચર્ચા કરી હતી. તેઓ આયર...

માર્ચ 7, 2025 9:51 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ લગભગ 200 આદિવાસી યુવાનો સાથે વાતચીત કરી.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ લગભગ 200 આદિવાસી યુવાનો સાથે વાતચીત કરી.છત્તીસગઢ અને ઓડિશાના આદિવાસી જિલ્લાઓના આ યુવાનો હાલમાં રાષ્ટ્રીય રાજધાનીમાં છે. આ યુવાનો સાથે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.