રાષ્ટ્રીય

ફેબ્રુવારી 6, 2025 8:00 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 8:00 પી એમ(PM)

views 7

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બેહતા ગામમાં આજે વાયુસેનાનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું હતું

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બેહતા ગામમાં આજે વાયુસેનાનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. બંને પાયલટ સલામત રીતે બહાર નીકળી ગયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતનું કારણ હજુ સુધ...

ફેબ્રુવારી 6, 2025 2:23 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:23 પી એમ(PM)

views 5

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની 1 દિવસની-વન-ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની 1 દિવસની-વન-ડે ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. આ મહિનાના અંતમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બંને ટીમ વન-ડેમાં પોતાના પ્રદર્શનમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. ભારતે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેન...

ફેબ્રુવારી 6, 2025 2:21 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:21 પી એમ(PM)

views 8

શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે

શ્રીલંકામાં જાન્યુઆરી મહિનામાં વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓનું આગમન થયું છે. જે ટોચના સ્ત્રોત બજાર તરીકે ભારતના વર્ચસ્વને કારણે શક્ય બન્યું છે. શ્રીલંકા પ્રવાસન વિકાસ સત્તામંડળ દ્વારા જાહેર કરાયેલા આકડાઓમાં આ ટાપુ રાષ્ટ્રમાં 2 લાખ 52 હજારથી વધુ પ્રવાસીઓનું આગમન થયું છે, જેમાં શ્રીલંકામાં કુલ પ્રવાસી...

ફેબ્રુવારી 6, 2025 2:20 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:20 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી

હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં હવામાન વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સોમા સેને જણાવ્યું કે, અરૂણાચલ પ્રદેશ અને પૂર્વ અસમમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની પણ શ...

ફેબ્રુવારી 6, 2025 2:18 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:18 પી એમ(PM)

views 7

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બૂલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગઈકાલે રાત્રે ઉગ્ર ભીડે પોલીસની હાજરીમાં સ્મારક સંગ્રહાલયને બૂલડોઝરથી ધ્વસ્ત કરી દીધું છે. આ સંગ્રહાલય બાંગ્લાદેશના સંસ્થાપક રાષ્ટ્રપ્રમુખ અને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાનાં પિતા શેખ મુજીબૂર રહેમાનનું અંગત નિવાસસ્થાન હતું. વિરોધ કરી રહેલા ટોળાએ ગતરાત્રે સંગ્રહાલયને નુકસાન...

ફેબ્રુવારી 6, 2025 2:17 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:17 પી એમ(PM)

views 2

અમેરિકા ટપાલ સેવાએ મોટા વેપાર વિક્ષેપના ભયના કારણે, ચીન અને હોંગકોંગથી આવતા પાર્સલને સ્થગિત કરવાના નિર્ણયથી પીછેહઠ કરી છે

અમેરિકા ટપાલ સેવાએ મોટા વેપાર વિક્ષેપના ભયના કારણે, ચીન અને હોંગકોંગથી આવતા પાર્સલને સ્થગિત કરવાના નિર્ણયથી પીછેહઠ કરી છે. એક મીડિયા અહેવાલ અનુસાર, ચીન અને હોંગકોંગથી આવતા માલસામાનને સ્થગિત કરવાનો નિર્ણય અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર લાદવામાં આવેલા ટેરિફનું પરિણામ હતું. ટેરિફન...

ફેબ્રુવારી 6, 2025 2:16 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:16 પી એમ(PM)

views 3

અમેરિકન આંતર-રાષ્ટ્રીય વિકાસ સંસ્થા- USAIDએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી

અમેરિકન આંતર-રાષ્ટ્રીય વિકાસ સંસ્થા- USAIDએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી છે. વિદેશ વિભાગ સાથે આ સંસ્થાના વિલય કરવા સંબંધિત રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે. સંસ્થાએ પોતાની વૅબસાઈટમાં એક નિવેદનમાં જણાવ્યું કે, વિદેશ વ...

ફેબ્રુવારી 6, 2025 2:14 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:14 પી એમ(PM)

views 4

મેરિલૅન્ડનાં એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે

મેરિલૅન્ડનાં એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવા અંગેના કાર્યકારી આદેશ પર અનિશ્ચિત મુદત સુધી પ્રતિબંધ લગાવ્યો છે. શ્રી ટ્રમ્પના આ આદેશનો ઉદ્દેશ ગેરકાયદે પ્રવાસીઓ અને કામચલાઉ વિઝા ધરાવતા વિદેશી મુલાકાતીઓની જન્મસિદ્ધ નાગરિકતાને પૂર્ણ કરવાનો હતો. મ...

ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM)

views 3

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે

પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, 6 દિવસના આ ઉત્સવ દરમિયાન તમામ સહભાગીઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનો સંકલ્પ લેશે. ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે...

ફેબ્રુવારી 6, 2025 2:10 પી એમ(PM) ફેબ્રુવારી 6, 2025 2:10 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે. દરમિયાન તેઓ ડોંગરગઢમાં જૈન સંત આચાર્ય વિદ્યાસાગર મહારાજની સમાધિ સ્મૃતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અને બમ્લેશ્વરી માતાજીના મંદિરે દર્શન પણ કરશે. શ્રી શાહ સૌથી પહેલા રાયપુર પહોંચશે. ત્યારબાદ બપોરે રાજનાંદગાંવ જિલ્લાના ડોંગરગઢ માટે રવાના થશે. ધાર્મિ...