રાષ્ટ્રીય

ફેબ્રુવારી 16, 2025 9:16 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:16 એ એમ (AM)

views 5

અમેરિકાએ આજે જાહેરાત કરી છે કે યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં.

અમેરિકાએ આજે જાહેરાત કરી છે કે યુરોપ યુક્રેનની શાંતિ વાટાઘાટોમાં ભાગ લેશે નહીં. યુએસ રાષ્ટ્રપતિના સહાયક અને રશિયા અને યુક્રેન માટેના ખાસ દૂત કીથ કેલોગે જર્મનીના મ્યુનિકમાં વૈશ્વિક સુરક્ષા પરિષદ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. શ્રી કેલોગ પ્રદેશમાં શાંતિ સુનિશ્ચિત કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્દ...

ફેબ્રુવારી 16, 2025 9:15 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:15 એ એમ (AM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે. આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોનની ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. દરમિયાન રાષ્ટ્રપતિએ ગઇકાલે રાંચી ખાતે (BIT) ના અમૃત મહોત્સવ સંબોધતા કૃત્રિમ બુદ...

ફેબ્રુવારી 16, 2025 9:14 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:14 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત ભવિષ્ય વિશે વૈશ્વિક ચર્ચાઓના કેન્દ્રમાં જ નથી, પરંતુ આ ચર્ચાઓનું નેતૃત્વ પણ કરી રહ્યું છે. ગઈકાલે દિલ્હીમાં એક મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, ભારતે વૈશ્વિક સ્તરે એક એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે જે તેણે પહેલાં ક્યારેય મેળવ્યુ...

ફેબ્રુવારી 16, 2025 9:12 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:12 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત ટેક્સ 2025માં સંબોધન કરશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ભારત ટેક્સ પ્લેટફોર્મ, કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ છે, જે સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે. તેમાં 70 થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને મ...

ફેબ્રુવારી 16, 2025 9:11 એ એમ (AM) ફેબ્રુવારી 16, 2025 9:11 એ એમ (AM)

views 5

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકોના મોત અનેક લોકો ઘાયલ

દિલ્હીમાં, ગઈકાલે સાંજે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડમાં 15 લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે અધિકારીઓએ જણાવ્યું કે, ભાગદોડ પહેલા, પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચઢવા માટે મુસાફરોનો ભારે ધસારો હતો. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા જણાવ્યું મુસાફરોના અચાનક ધસારાને કારણે આ ઘટના...

ફેબ્રુવારી 15, 2025 8:12 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 8:12 પી એમ(PM)

views 2

ઉત્તરપ્રદેશના વારાણસીમાં દસ દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે

ઉત્તરપ્રદેશના વારાણસીમાં દસ દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે. આ કાર્યક્રમમાં અગસ્થ્યારમુનીએ ભારતીય ચિકિત્સા પદ્ધતિ, પ્રાચીન તમિલ સાહિત્ય, દેશની સાંસ્કૃતિક એકતા મજબૂત બનાવવામાં આપેલ યોગદાનની વિગતો કેન્દ્રમાં રખાઇ છે. આ કાર્યક્રમમાં પરિસંવાદો, કાર્યશાળાઓ તેમજ પુસ્તકોનું વ...

ફેબ્રુવારી 15, 2025 8:10 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 8:10 પી એમ(PM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એઆઇ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતી એઆઇ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તાની મદદથી ટેક્નોલોજી ક્ષેત્રે નવકલ્પના લાવવા ઉપર ભાર મૂક્યો છે. તેઓ રાંચીમાં મેસરા ખાતેની બિરલા ટેક્નોલોજી સંસ્થા- (BIT) ના અમૃત મહોત્સવ સમારંભમાં બોલી રહ્યાં હતાં. તેમણે વિકસિત ભારતનું ધ્યેય હાંસલ કર...

ફેબ્રુવારી 15, 2025 8:07 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 8:07 પી એમ(PM)

views 2

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમે પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભમાં આવતાં ભાવિકોને વધુ સુવિધા પુરી પાડવા એસ.ટી.બસોના વધારાના બે હજાર 250 ફેરા આગામી ત્રણ દિવસમાં કરવાનો નિર્ણય લીધો છે.

ફેબ્રુવારી 15, 2025 8:05 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 8:05 પી એમ(PM)

views 2

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે

કેન્દ્રીય તપાસ સંસ્થા – CBI એ સાયબર ગુનાના કેસની તપાસ હેઠળ હરિયાણા અને દિલ્હીમાં 11 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં તપાસ સંસ્થાને એક કરોડ રૂપિયાથી વધુની રોકડ, એક હજાર ડૉલર અને સોનાનો જથ્થો મળી આવ્યો છે. સીબીઆઇનું કહેવું છે કે બનાવટી ટેક્નીકલ સપોર્ટના આધારે આરોપીઓ દેશ-વિદેશના લોકો સાથ...

ફેબ્રુવારી 15, 2025 8:03 પી એમ(PM) ફેબ્રુવારી 15, 2025 8:03 પી એમ(PM)

views 1

જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે

જમ્મુ અને કાશ્મીર સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેના પછાત વર્ગના પંચની કામગીરીની મુદત વધારીને 28 ફેબ્રુઆરી 2025 કરી છે. આ પંચની મુદત ગત 31મી ડિસેમ્બર 2024ના રોજ પૂરી થઈ હતી. સૂચિત પંચ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરે તેવી સંભાવના છે. આ અહેવાલ મળતાં જ સંબંધિત પેનલની રચના કરાશે,...