રાષ્ટ્રીય

માર્ચ 13, 2025 8:44 એ એમ (AM)

views 6

ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરતાં ઓઇલફિલ્ડ્સ સુધારા બિલ સંસદમાં મંજૂર

સંસદે ઓઇલફિલ્ડ્સ ,નિયમન અને વિકાસ સુધારા બિલ, 2024 પસાર કર્યું છે અને તેને લોકસભાએ મંજૂરી આપી છે. આ બિલ ઓઇલફિલ્ડ્સ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 1948 માં સુધારો કરાશે. આ સુધારા બિલ ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે, જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન, કોલસામાં મિથેન અને શેલ ગેસનો સમાવેશ થાય છે. કા...

માર્ચ 12, 2025 7:37 પી એમ(PM)

views 20

ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં 5મી ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોના બીજા તબક્કાનું સમાપન

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ ખાતે ચાર દિવસીય 5મી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો બીજો તબક્કો આજે પૂર્ણ થયો. ચાર દિવસીય રમતો 9 માર્ચે શરૂ થઈ હતી, જેમાં દેશભરના હજારો ખેલાડીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, સુરક્ષા દળોના ખેલાડીઓએ પણ રમતોમાં ભાગ લીધો હતો. આજે બપોરે ગુલમર્ગ ખાતે ખેલ...

માર્ચ 12, 2025 7:36 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસે તેમની ભાગીદારીને ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાનો નિર્ણય લીધો છે. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસના ખાસ પ્રસંગે, એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમને તેમના મોરેશિયસ સમકક્ષ નવીનચંદ્ર રામગુલામને મળવાની તક મળ...

માર્ચ 12, 2025 7:32 પી એમ(PM)

views 16

મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે 4 લાખ 21 હજાર 32 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

મધ્યપ્રદેશના નાણામંત્રી જગદીશ દેવડાએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટે 4 લાખ 21 હજાર 32 કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું. અંદાજપત્રમાં કોઈ નવો કર લાદવામાં આવ્યો નથી, અને કોઈપણ કરના દરમાં વધારો કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. શ્રી દેવડાએ કહ્યું કે 2047 સુધીમાં વિકસિત મધ્યપ્રદેશ બનાવવાનું સરકારનું...

માર્ચ 12, 2025 6:51 પી એમ(PM)

views 18

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે આજે સંકલિત અને ટેકનોલોજી-આધારિત અભિગમ દ્વારા ગંગા નદીને વધુ સ્વચ્છ અને ટકાઉ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. નવી દિલ્હીમાં ગંગા સંરક્ષણ પર સશક્ત કાર્યદળની 14મી બેઠકની અધ્યક્ષતા કરતા, શ્રી પાટીલે પ્રોજેક્ટ્સના સમયબદ્ધ અમલીકરણ, પ્રદૂષણ નિયંત્રણ પગલ...

માર્ચ 12, 2025 7:30 પી એમ(PM)

views 15

દેશના 776 જિલ્લાઓમાંથી 773 જિલ્લામાં 5G સેવાઓ ઉપલબ્ધ

દેશના 776 જિલ્લાઓમાંથી 773 જિલ્લામાં 5G સેવાઓ ઉપલબ્ધ છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, સંચાર રાજ્યમંત્રી પેમાસાની ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે સરકારે દેશમાં 5G સેવાઓના અમલીકરણ માટે ઘણી પહેલ કરી છે. તેમણે કહ્યું કે, ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા અત્યાર સુધીમાં 4 લાખ 69 હજાર 5G બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન...

માર્ચ 12, 2025 6:47 પી એમ(PM)

views 35

ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના એક અનોખા નેતા તરીકે વર્ણવ્યા

ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વના એક અનોખા નેતા તરીકે વર્ણવ્યા છે, જેમને 21 દેશોનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો છે. 21 દેશોમાંથી નવ ઇસ્લામિક રાષ્ટ્રો છે જેમાં ઇજિપ્ત, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, શ્રી મોદીને મોરેશિયસનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુર...

માર્ચ 12, 2025 6:55 પી એમ(PM)

views 18

સંસદે તેલક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો, 2024 પસાર કર્યો

સંસદે તેલક્ષેત્ર નિયમન અને વિકાસ સુધારા ખરડો, 2024 પસાર કર્યો છે.આ ખરડો તેલક્ષેત્ર નિયમન અને વિકાસ અધિનિયમ, 1948માં સુધારો કરશે.તે ખનિજ તેલની વ્યાખ્યાને વિસ્તૃત કરે છે, જેમાં કુદરતી રીતે બનતા હાઇડ્રોકાર્બન, કોલસામાંથી મળતા મિથેન અને શેલ ગેસનો સમાવેશ થાય છે. આ કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખનિજ...

માર્ચ 12, 2025 1:54 પી એમ(PM)

views 10

ભારત-મોરેશિયસ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણાઃ અનેક ક્ષેત્રોમાં સમજૂતિપત્રો પર હસ્તાક્ષર

ભારત અને મોરેશિયસ વચ્ચે સેંટલુઈસ ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાઇ હતી. બન્ને દેશો વચ્ચે વિવિધ સમજૂતીનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. MSME ક્ષેત્ર ઉપરાંત ભારત અને મોરેશિયસના નૌકાદળ વચ્ચે તથા સેન્ટ્રલ બેંક ઓફ મોરિશિયસ અને ભારતીય રીઝર્વ બેંક વચ્ચે પણ સમજૂતીના કરાર થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ...

માર્ચ 12, 2025 1:50 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ચંદીગઢ ખાતે પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દેશના સમાવેશી અને ટકાઉ વિકાસ માટે સમાજના વંચિત અને પછાત વર્ગોના ઉત્થાન પર ભાર મૂક્યો હતો. ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહને સંબોધન કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વિદ્યાર્થીઓમાં સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમની ભાવના જરૂરી છે. વિદ્યાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.