રાષ્ટ્રીય

ફેબ્રુવારી 21, 2025 2:42 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:42 પી એમ(PM)

views 9

ભારત વૈશ્વિક તાકાત તરીકે ઉભરી રહ્યું છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત વૈશ્વિક ઊર્જા તરીકે તરીકે ઉભરી રહ્યું છે અને આ માટે દરેક ક્ષેત્રમાં ઊર્જાવાન નેતાઓની જરૂર છે. નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે સૉલ લીડરશીપ કૉન્કલૅવની પહેલી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્રનિર્માણ માટે નાગરિકોનો વિકાસ મહત્વનો છે. શ્રી મોદીએ કહ્...

ફેબ્રુવારી 21, 2025 2:40 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:40 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. ત્રણ દિવસના આ સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્ર યોજાશે અને મરાઠી સાહિત્યની શાશ્વત સુસંગતતા, ભાષાનું સંર...

ફેબ્રુવારી 21, 2025 2:37 પી એમ(PM) ફેબ્રુવારી 21, 2025 2:37 પી એમ(PM)

views 14

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે જાહેર બાંધકામ વિભાગ અને દિલ્હી જળ બોર્ડના કાર્યોની સમીક્ષા કરશે

દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે જાહેર બાંધકામ વિભાગ અને દિલ્હી જળ બોર્ડના કાર્યોની સમીક્ષા કરશે. આ પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં શ્રીમતી ગુપ્તાએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીના લોકોને તેમના અધિકાર મળશે. દરમિયાન, દિલ્હી સરકારે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીમંડળના મં...

ફેબ્રુવારી 21, 2025 9:50 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:50 એ એમ (AM)

views 6

વિશ્વભરના વિવિધ દેશો વચ્ચે સંઘર્ષો ચાલી રહ્યા છે ત્યારે ટકાઉ વિકાસ હાંસલ કરવો પડકારજનક બન્યો છે. – કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ

મહારાષ્ટ્રના પુણેમાં આયોજીત છઠ્ઠા વાર્ષિક એશિયા આર્થિક સંવાદના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, વિશ્વભરના વિવિધ દેશો વચ્ચે સંઘર્ષો ચાલી રહ્યા છે ત્યારે ટકાઉ વિકાસ હાંસલ કરવો પડકારજનક બન્યો છે. તેમણે ભાર મૂક્યો કે, છેલ્લા 11 વર્ષોમાં સરકારે મૂળભૂત સુવિધાઓને સુધાર...

ફેબ્રુવારી 21, 2025 9:47 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:47 એ એમ (AM)

views 5

મધ્યપ્રદેશના ખજુરાહોમાં 51મા ખજુરાહો નૃત્ય મહોત્સવ દરમિયાન નૃત્ય મેરેથોનમાં 139 કલાકારોએ 24 કલાક 9 મિનિટ 26 સેકન્ડ સુધી સતત નૃત્ય કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો છે

મધ્યપ્રદેશના ખજુરાહોમાં 51મા ખજુરાહો નૃત્ય મહોત્સવ દરમિયાન નૃત્ય મેરેથોનમાં 139 કલાકારોએ 24 કલાક 9 મિનિટ 26 સેકન્ડ સુધી સતત નૃત્ય કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે આ નૃત્યને વિશ્વ વિક્રમ જાહેર કરી મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવને પ્રમાણપત્ર સોંપ્યું હતું. આ મેરેથોનમાં કથક,...

ફેબ્રુવારી 21, 2025 9:45 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:45 એ એમ (AM)

views 2

ઉત્તરપ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે

ઉત્તરપ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે. ઉત્તરપ્રદેશ સરકારે શરૂ કરેલા નવી પહેલ અંતર્ગત પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમનું પવિત્ર જળ જેલ સંકુલમાં લવાશે.

ફેબ્રુવારી 21, 2025 9:42 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:42 એ એમ (AM)

views 3

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેમણે સપ્લાય ચેઇન ચોક્કસ ક્ષેત્ર સુધી મર્યાદિત હોવા, વેપાર અને નાણાંનો હથિયાર તરીકે ઉપયોગ અને ડેટા પ્રવાહની પારદર્શિતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ગઈકાલે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 વિદેશમંત્...

ફેબ્રુવારી 21, 2025 9:40 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:40 એ એમ (AM)

views 3

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી. બંને નેતાએ યુક્રેન સંઘર્ષ સહિત પરસ્પર સહકાર તરફ થયેલી પ્રગતિની સમીક્ષા કરી. જોહાનિસબર્ગમાં G-20 વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ડૉ. જયશંકર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાને પણ મળ્...

ફેબ્રુવારી 21, 2025 9:36 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:36 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ નેતૃત્વ પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ નેતૃત્વ પરિષદનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોગબે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે. આ બે દિવસની પરિષદમાં, રાજનીતિ, રમતગમત, કળા, મીડિયા, આધ્યાત્મિકતા, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક...

ફેબ્રુવારી 21, 2025 9:34 એ એમ (AM) ફેબ્રુવારી 21, 2025 9:34 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98મા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. ત્રણ દિવસના આ સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્ર યોજાશે અને મરાઠી સાહિત્યની શાશ્વત સુસંગતતા, ભાષાનું સંર...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.