રાષ્ટ્રીય

માર્ચ 18, 2025 8:05 પી એમ(PM)

views 1.1K

ભારતીય રિઝર્વ બેંક-RBI અને બેંક ઓફ મોરિશિયસે સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતીય રિઝર્વ બેંક-RBI અને બેંક ઓફ મોરિશિયસે સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. RBI ના જણાવ્યા અનુસાર, આ સમજૂતી કરાર દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રૂપિયા અને મોરિશિયસ રૂપિયાના ઉપયોગને સરળ બનાવવા માટે કરાયા ...

માર્ચ 18, 2025 8:01 પી એમ(PM)

views 12

ભારતીય રેલવેએ છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડી.

ભારતીય રેલવેએ છેલ્લા દસ વર્ષમાં પાંચ લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે અને એક લાખથી વધુ નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ભારતીય રેલવે સારી નાણાકીય સ્થિતિમાં છે અને સરકાર તેને વધુ સુધારવા માટે કામ કરી રહી છે. શ્રી વૈષ્ણવે લોકસભામાં રેલવે મંત્રાલયના કામકા...

માર્ચ 18, 2025 8:00 પી એમ(PM)

views 9

પ્રવર્તન નિર્દેશાલય-EDએ, બિન-સરકારી સંસ્થાઓ, સોરોસ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફંડ અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ દ્વારા કથિત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ-FEMA ઉલ્લંઘનની તપાસ કરવા માટે બેંગલુરુમાં આઠ સ્થળોએ FEMA હેઠળ દરોડા પાડ્યા હતા.

પ્રવર્તન નિર્દેશાલય-EDએ, બિન-સરકારી સંસ્થાઓ, સોરોસ ઇકોનોમિક ડેવલપમેન્ટ ફંડ અને ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ દ્વારા કથિત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ-FEMA ઉલ્લંઘનની તપાસ કરવા માટે બેંગલુરુમાં આઠ સ્થળોએ FEMA હેઠળ દરોડા પાડ્યા હતા. ED એ ખુલાસો કર્યો કે, 2016માં ગૃહ મંત્રાલય દ્વારા સોરોસ OSF ની તપાસ કરવામ...

માર્ચ 18, 2025 7:59 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટાલીના તુરિનમાં વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળુ રમતોમાં ભાગ લેનાર ભારતીય ટુકડીને મળ્યા અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટાલીના તુરિનમાં વિશેષ ઓલિમ્પિક્સ વિશ્વ શિયાળુ રમતોમાં ભાગ લેનાર ભારતીય ટુકડીને મળ્યા અને તેમના પ્રદર્શનની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે, તેમને ભારતીય ટુકડી પર ગર્વ છે, જેણે વિશેષ ઓલિમ્પિક્સમાં 33 ચંદ્રક જીતીને દેશનું ગૌરવ વધાર્યું.

માર્ચ 18, 2025 7:57 પી એમ(PM)

views 9

મહારાષ્ટ્ર સાયબર સેલે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને બીજું સમન્સ જારી કર્યુ છે.

મહારાષ્ટ્ર સાયબર સેલે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાને બીજું સમન્સ જારી કર્યુ છે, જેમાં તેમને ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ વિવાદના સંદર્ભમાં તેમનું નિવેદન નોંધાવવા આવતીકાલે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. ગઈકાલે પાઠવવામાં આવેલા સમન્સ બાદ તેણે પોતાનું નિવેદન આપ્યું ન હતું. હાલમાં વિદેશમાં રહેલા સમય રૈનાએ વિડિયો કો...

માર્ચ 18, 2025 7:55 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું- પ્રયાગરાજ મહાકુંભમાં વિવિધતામાં એકતાની ભાવનાના દર્શન થયા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, પ્રયાગરાજ મહાકુંભમાં વિવિધતામાં એકતાની ભાવનાના દર્શન થયા. લોકસભામાં મહાકુંભ પર નિવેદન આપતા શ્રી મોદીએ કહ્યું, મહાકુંભ એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે જાગૃત રાષ્ટ્રની ભાવનાને રજૂ કરે છે. શ્રદ્ધા અને વારસા સાથે જોડાવાની ભાવના આજના ભારતની સૌથી મોટી સંપત્તિ છ...

માર્ચ 18, 2025 7:53 પી એમ(PM)

views 8

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, કેન્દ્ર સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પ્રતિબદ્ધ છે. શ્રીમતી સીતારમણે આજે રાજ્યસભામાં વિનિયોગ ખરડો, 2025, વિનિયોગ ક્રમ નં. 2 ખરડો 2025, મણિપુર વિનિયોગ લેખાનુદાન ખરડો, 2025 અને મણિપુર વિનિયોગ ખરડો, 2025 પર ચર્ચાનો જવાબ આપતાં આમ જણાવ્યું હતું...

માર્ચ 18, 2025 7:50 પી એમ(PM)

views 98

મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો કેન્દ્રીય ચૂંટણી પંચનો નિર્ણય.

કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્ણય લીધો કે, મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાનું બંધારણના અનુચ્છેદ 326 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની વિવિધ કલમો તેમજ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અનુસાર કરાશે. આ નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા આજે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય, કાયદા વિભાગ અને UIDAI ના...

માર્ચ 18, 2025 2:24 પી એમ(PM)

views 35

કબડ્ડી વિશ્વકપ 2025માં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર-હેમ્પ્ટનમાં રમશે

કબડ્ડી વિશ્વકપ 2025માં, ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમ આજે સાંજે ઇંગ્લેન્ડના વોલ્વર-હેમ્પ્ટનમાં રમશે. મહિલા ટીમ ભારતીય સમય મુજબ 5:30 વાગે ગૃપ D-માં વેલ્સ સામે રમશે. જ્યારે પુરુષોની ટીમ ભારતીય સમય મુજબ 10:30 વાગ્યે ગૃપ B-માં સ્કોટલેન્ડ સામે રમશે. ગઈકાલથી શરૂ થયેલા કબડ્ડી વિશ્વકપમાં ભારતીય પુરુષ ટીમે...

માર્ચ 18, 2025 2:21 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું, મહારાષ્ટ્ર સરકાર નાગપુર હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરશે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા શ્રી જોષીએ કહ્યું કે, રાજ્ય સરકાર પરિસ્થિતિને કાર્યક્ષમ રીતે સંભાળી રહી છે. આ હિંસા અંગે થાણેથી શિવસેના શિંદેના સાંસદ નરેશ મ્હસ્કેએ આ ઘટના પાછળ વિપક્ષ દ્વારા રચા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.