માર્ચ 18, 2025 8:05 પી એમ(PM)
1.1K
ભારતીય રિઝર્વ બેંક-RBI અને બેંક ઓફ મોરિશિયસે સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ભારતીય રિઝર્વ બેંક-RBI અને બેંક ઓફ મોરિશિયસે સરહદ પારના વ્યવહારો માટે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક માળખું સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. RBI ના જણાવ્યા અનુસાર, આ સમજૂતી કરાર દ્વિપક્ષીય વેપારમાં ભારતીય રૂપિયા અને મોરિશિયસ રૂપિયાના ઉપયોગને સરળ બનાવવા માટે કરાયા ...