રાષ્ટ્રીય

માર્ચ 20, 2025 9:22 એ એમ (AM)

views 8

કૃષિ પર 8મી ભારત-જર્મની સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક ગઇકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી.

કૃષિ પર 8મી ભારત-જર્મની સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક ગઇકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. તેની સહ-અધ્યક્ષતા પશુપાલન અને ડેરી વિભાગના સચિવ અલકા ઉપાધ્યાય અને જર્મનીના ખાદ્ય અને કૃષિ મંત્રાલયના રાજ્ય સચિવ સિલ્વિયા બેન્ડર દ્વારા કરવામાં આવ્યું હતું.પોતાના સંબોધનમાં, શ્રીમતી ઉપાધ્યાયે ભારત અને જર્મની વચ્ચેના ...

માર્ચ 20, 2025 9:14 એ એમ (AM)

views 19

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા વાર્ષિક પરિષદ-2025નું ઉદ્ઘાટન કર્યું.વાર્ષિક પરિષદનો વિષય ડોપિંગ વિરોધી વિજ્ઞાન: નવીનતાઓ અને પડકારો છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ વૈજ્ઞાનિકો, કોચ, શાર...

માર્ચ 20, 2025 9:12 એ એમ (AM)

views 7

રાષ્ટ્રપતિએ સમાચાર માધ્યમોને ચોથો સ્તંભ ગણાવતા કહ્યું, આધુનિક સમયમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, સમાચાર માધ્યમો ચોથો સ્તંભ છે,તે આધુનિક સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.રાષ્ટ્રપતિએ કહ્યું, યાંત્રિક બુદ્ધિમત્તા વિશ્વમાં મોટુ પરિવર્તન લાવી રહી છે અને પત્રકારત્વ સહિત અનેક ક્ષેત્રોમાં નવી તકો અને પડકારો ઉભા કરી રહી છે. રાષ્ટ્રપતિએ નવી દિલ્હીમાં 19મા રામનાથ ગોએન...

માર્ચ 20, 2025 9:10 એ એમ (AM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનમાં ઉદ્યમ ઉત્સવમાં હાજરી આપશે.આ કાર્યક્રમનું આયોજન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉદ્યમ ઉત્સવ દેશના જીવંત વારસાને નાગરિકોની નજીક લાવીને MSME ને સશક્ત બનાવવા અને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે. તે આ મહિના...

માર્ચ 20, 2025 9:09 એ એમ (AM)

views 9

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકારની વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલને વિશેષ પ્રાથમિકતા.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર વૈકલ્પિક ઇંધણ અને બાયોફ્યુઅલને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે.દેશના કુલ પાવર બાસ્કેટમાં ગ્રીન પાવરનો હિસ્સો 42 ટકાથી વધુ છે. ગઈકાલે નવી દિલ્હીમાં 32મા કન્વર્જન્સ ઇન્ડિયા એક્સ્પો, સ્માર્ટ મોબિલિટી ઇન્ડિયા એક્સ્પો અને 10મા સ્માર્ટ સ...

માર્ચ 20, 2025 9:00 એ એમ (AM)

views 7

સરકારે ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી.

સરકારે ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે.આ યોજનાનો અમલ અંદાજે 1,500 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયો અંગે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ ય...

માર્ચ 19, 2025 7:47 પી એમ(PM)

views 14

વેપારીઓને 2,000 રૂપિયા સુધીનાં મૂલ્યનાં BHIM-UPI વ્યવહારો માટે પ્રોત્સાહન યોજના મંજૂર

સરકારે આજે ઓછા મૂલ્યનાં BHIM-UPI વ્યવહારો માટેની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો અમલ એક હજાર 500 કરોડ રૂપિયાનાં અંદાજિત રોકાણ સાથે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળનાં નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ યોજનાથી નાના વેપારીઓ વધારા...

માર્ચ 19, 2025 7:43 પી એમ(PM)

views 9

નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા

નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન-નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસ એક્સ ક્રુ ડ્રેગન અવકાશયાન દ્વારા આજે વહેલી સવારે પૃથ્વી પર હેમખેમ પરત ફર્યા છે. તેમનું સ્પેસ એક્સ કેપ્સ્યુલ મેક્સિકોનાં અખાતમાં ઉતર્યું હતું. આ સાથે બંને અવકાશયાત્રીઓની નવ મહિના કરતા પણ વધુ સમયની કસોટ...

માર્ચ 19, 2025 7:36 પી એમ(PM)

views 13

વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું

વિદેશ મંત્રાલયે આજે ગાઝાની સ્થિતિપર ચિંતા વ્યક્ત કરી અને તમામ બંધકોને મુક્ત કરવાનું આહવાન કર્યું. એક નિવેદનમાં મંત્રાલયે ગાઝાનાં લોકોને માનવીયસહાયતાનો પુરવઠો ચાલુ રાખવાનો પણ આગ્રહ કર્યો છે.

માર્ચ 19, 2025 7:35 પી એમ(PM)

views 16

દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે :આરોગ્ય મંત્રી જેપી નડ્ડા

આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે દેશમાં હાલમાં ૧૫ હજાર જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે અને સરકારે આગામી બે વર્ષમાં આવા દસ હજાર વધુ કેન્દ્ર ખોલવાનો નિર્ણય લીધો છે.રાજ્યસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની કામગીરીપર ચર્ચાનો જવાબ આપતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે, જનઔષધિ કેન્દ્રોમા અત્યંત વાજબીભા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.