રાષ્ટ્રીય

માર્ચ 19, 2025 6:37 પી એમ(PM)

views 42

નરેન્દ્ર મોદી સરકારે 2025-26 વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું

લોકસભામાં આજે 2025-26 માટે જળ શક્તિ મંત્રાલયના નિયંત્રણ હેઠળના અનુદાનની માંગણીઓ પર ચર્ચા શરૂ કરતા ભાજપના જગદંબિકા પાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે 2025-26વર્ષ માટે જળ શક્તિ મંત્રાલયને 99 હજાર 500 કરોડ રૂપિયાથી વધુનું બજેટ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું કે, આ ફાળવણી ગયા અંદાજપત્રની ફાળવણી...

માર્ચ 19, 2025 6:28 પી એમ(PM)

views 18

ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે, ગયા વર્ષે સરકારે સટ્ટા અને જુગારની એક હજાર 97 જેટલી વેબસાઇટો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ઓનલાઇન જુગાર પ્રવૃત્તિઓને ડામવામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. લોકસભામાં પુરકપ્રશ્નનો જવાબ આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, આ ...

માર્ચ 19, 2025 6:26 પી એમ(PM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકોને હંમેશા રાષ્ટ્રને પ્રથમ મૂકવા, સંગઠિત રહેવા અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવવા અનુરોધ કર્યો છે. આજે નવી દિલ્હીમાં મેજર બોબ ખાથિંગ સ્મૃતિ કાર્યક્રમની પાંચમી આવૃત્તિને સંબોધતા શ્રી સિંહે યુધ્ધનાં મેદાનમાં શૌર્ય અને મુત્સદ્દીગીરીનાં ક્ષેત્રમાં પોતાનાં કૌશલ્યથી ઇતિહાસમ...

માર્ચ 19, 2025 6:24 પી એમ(PM)

views 15

ભારતે 2035 માં ભારત અંતરિક્ષ સ્ટેશન નામનું પોતાનું અવકાશ મથક બનાવવાની યોજના બનાવી

ભારતે 2035 માં ભારત અંતરિક્ષ સ્ટેશન નામનું પોતાનું અવકાશ મથક બનાવવાની યોજના બનાવી છે અને જો બધી યોજના સારી રીતે પાર પડશે તો 2040 સુધીમાં એક ભારતીય અવકાશયાત્રી ચંદ્ર પર પહોંચશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડૉક્ટર જિતેન્દ્રસિંહે આજે લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, ચંદ્રય...

માર્ચ 19, 2025 6:22 પી એમ(PM)

views 9

સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો

સરકારે આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ અપનાવી છે જેના પરિણામે દેશમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી-NIAvને દેશની બહાર પણ આતંકવાદ સંબંધિત ઘટનાઓ અને પ્રવૃત્તિઓની તપાસ કરવા...

માર્ચ 19, 2025 6:19 પી એમ(PM)

views 18

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણ કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી

ચંદીગઢમાં પંજાબના ખેડૂતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ત્રણકલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. આગામી બેઠક ૪ મેનાં રોજ યોજાશે.સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મઝદૂર મોરચાના28 ખેડૂતસંગઠનોના પ્રતિનિધિઓએ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને ગ્રા...

માર્ચ 19, 2025 3:47 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મરને અભિનંદન પાઠવ્યાં

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્રૂ 9 મિશન પૃથ્વી પર સુરક્ષિત પરત ફરવા બદલ નાસાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારતની પુત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી અવકાશયાત્રીઓએ તેમની દ્રઢતા, સમર્પણ અને અડગતાની પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિતા વિલિયમ્સ અને ક્રૂ ...

માર્ચ 19, 2025 2:56 પી એમ(PM)

views 7

ભારતના વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ વૈશ્વિક સહયોગમાં ગ્લોબલ સાઉથની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂક્યો

ભારતના વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ વૈશ્વિક સહયોગમાં મજબૂત અને સમાન ભાગીદારી બનાવવામાં ગ્લોબલ સાઉથની કેન્દ્રીય ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં રાયસીના સંવાદમાં, તેમણે લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો સાથે વેપાર અને રોકાણ વધારવાની નોંધપાત્ર સંભાવના વિશે વાત કરી. તેમણે ક...

માર્ચ 19, 2025 2:52 પી એમ(PM)

views 8

વિવધ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની વિસ્તૃત અને વિશદ ચર્ચાબાદ આજે રાયસીના ડાયલોગનું સમાપન થશે

વિવધ રાષ્ટ્રોના પ્રતિનિધિઓની વિસ્તૃત અને વિશદ ચર્ચાબાદ આજે રાયસીના ડાયલોગનું સમાપન થશે. આ અગાઉ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે બ્રિટનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોનાથન પોવેલ સાથે મુલાકાત કરી અને દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ડૉ. જયશંકરે નેપાળ, થાઈલ...

માર્ચ 19, 2025 2:49 પી એમ(PM)

views 21

કોંગ્રેસ નેતા શશિ થરૂરે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણનો વિરોધ કરવો એ તેમની ભૂલ હતી તેમ સ્વીકાર્યું

કોંગ્રેસ નેતા શશિ થરૂરે સ્વીકાર્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતના વલણનો વિરોધ કરવો એ તેમની ભૂલ હતી. ગઈકાલે નવી દિલ્હીમાં રાયસીના સંવાદમાં, તેમણે કહ્યું, 2022 માં ભારતની તટસ્થ સ્થિતિની ટીકા કરવા બદલ તેમને દુઃખ છે. શ્રી થરૂરે યુક્રેન પર રશિયાના આક્રમણ પર ભારતના વલણની ટીકા કરી હતી. કોંગ્રેસના સાંસદ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.