રાષ્ટ્રીય

ફેબ્રુવારી 22, 2025 7:54 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:54 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આવતીકાલે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે. અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી...

ફેબ્રુવારી 22, 2025 7:53 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:53 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કા...

ફેબ્રુવારી 22, 2025 7:52 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:52 પી એમ(PM)

views 3

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે.

મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે વહેલી સવારે થયેલા અકસ્માતમાં પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે. પાસોડી માર્ગ ઉપર હંગામી આશ્રય સ્થાનની બહાર સુઇ રહેલા શ્રમિકો ઉપર ગેરકાયદેસર રેતી પરિવહન કરતાં એક ટ્રક ચાલકે ઉતાવળે રેતી ઠાલવી દેતાં પાંચ શ્રમિકોના મોત નિપજ્યાં હતા. જો કે ગ્રામજનોએ રેતીના ઢગલા નીચેથી નાની બા...

ફેબ્રુવારી 22, 2025 7:50 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:50 પી એમ(PM)

views 2

ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે.

ભાજપે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં કેરળના આશા આરોગ્ય કાર્યકરોને વેતન નહીં ચુકવવાનો કેરળ સરકાર સામે આક્ષેપ કર્યો છે. નવી દિલ્હીમાં પક્ષના વડા મથકે પત્રકારોને સંબોધતાં પક્ષના રાષ્ટ્રીય સચિવ અનિલ એન્ટોનીએ જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2024-25 માં કેન્દ્ર સરકારે 938 કરોડ રૂપિયા...

ફેબ્રુવારી 22, 2025 7:47 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:47 પી એમ(PM)

views 3

યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે.

યુરોપિયન પંચના અધ્યક્ષ વર્સુલા ફોન ડે લાયન આગાની 27મી ફેબ્રુઆરીએ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સુશ્રી વર્સુલા વચ્ચે પ્રતિનિધિસ્તરની મંત્રણાઓ થશે. ઉલ્લેખનીય છે કે ભારત અને યુરોપ વર્ષ 2004 થી વ્યૂહાત્મક ભાગીદાર ...

ફેબ્રુવારી 22, 2025 7:45 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:45 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કિસાન સન્માન નિધિ યોજનાના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ સોમવારે છુટી કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના દેશભરના આશરે દસ કરોડ ખેડૂતો માટે 22 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ છુટી કરશે. આ પ્રસંગે સમગ્ર દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે ખાસ કાર્યક્રમો યોજાશે. જેમાં આશરે બે થી અઢી કરોડ ખેડૂતો પ્રત્યક્ષ અથવા વર્ચ્યુઅલી જોડાશે. કેન્દ્રીય કૃષિમંત...

ફેબ્રુવારી 22, 2025 7:44 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:44 પી એમ(PM)

views 1

કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેન્કોને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે.

કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેન્કોને આર્થિક મુશ્કેલીઓમાંથી ઉગારવા અને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન એટલે છત્ર સંસ્થાની રચના કરી છે. તેઓ આજે પુણેમાં જનતા સહકારી બેંકના પ્લેટિનમ જ્યુબીલી કાર્યક્રમમાં બોલી રહ્યા હતાં. ત્યારબાદ પુણેમાં યોજાયેલી પશ્ચિમ વિભાગ પરિષદની બેઠકના અધ્યક્ષસ્થાનેથી બો...

ફેબ્રુવારી 22, 2025 7:40 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 7:40 પી એમ(PM)

views 5

પાકિસ્તાન સરકારે કરાંચીની જેલમાંથી મુક્ત કરેલા 22 માછીમારોને આવતીકાલે સવારે ભારતને વિધિવત સોંપવામાં આવે તેવી સંભાવના છે.

પાકિસ્તાન સરકારે કરાંચીની માલિર જેલમાંથી ગઇકાલે મુક્ત કરેલા 22 માછીમારોને આવતીકાલે સવારે ભારતીય અધિકારીઓને વિધિવત સોંપવામાં આવે તેવી સંભાવના છે. આ માછીમારોએ નિર્ધારીત સજાની મુદત પૂર્ણ કરી હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરાયેલા માછીમારો પૈકી 15 માછીમારો ગીરસોમનાથ જિલ્લાના અને 3 જણાં દેવભૂ...

ફેબ્રુવારી 22, 2025 2:49 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:49 પી એમ(PM)

views 4

નશીલા પદાર્થોના દુરુપયોગ સામે એક થવા અને સ્વસ્થ અને ડ્રગ મુક્ત દિલ્હીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, દિલ્હી પોલીસ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું

નશીલા પદાર્થોના દુરુપયોગ સામે એક થવા અને સ્વસ્થ અને ડ્રગ મુક્ત દિલ્હીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી, દિલ્હી પોલીસ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વોકેથોનનું આયોજન કરાયું. જેને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા, ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા રવિ કુમાર દહિયા અને અર્જુન પુરસ્કાર વિજેતા અને કુસ્તી ચેમ્પિયન સરિતા...

ફેબ્રુવારી 22, 2025 2:47 પી એમ(PM) ફેબ્રુવારી 22, 2025 2:47 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની આ 119મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. ...