રાષ્ટ્રીય

માર્ચ 21, 2025 8:57 એ એમ (AM)

views 8

દિલ્હીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે નવી દિલ્હીમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક અને દાનવીર બિલ ગેટ્સ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકનો ઉદ્દેશ ભારતની નવીનતા અને જૈવઉત્પાદન વૃદ્ધિમાં ખાનગી ક્ષેત્ર અને સ્ટાર્ટઅપની ભાગીદારીને વિસ્તૃત કરવાનો હતો. ડૉક્ટર સિંહ અને શ્રી ગેટ્સે દેશની બાયોટેકનોલોજ...

માર્ચ 21, 2025 8:56 એ એમ (AM)

views 11

ભાજપે તેના લોકસભાના સાંસદોને નીચલા ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો

ભાજપે તેના લોકસભાના સાંસદોને નીચલા ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટના સંદર્ભમાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટની માંગણીઓ ઉપર ગૃહ ગિલોટિનના અમલીકરણના કાર્યક્રમને પરિણામે આ વ્હીપ જારી કરવામાં આવ્યો છે.

માર્ચ 21, 2025 8:47 એ એમ (AM)

views 6

યુક્રેન અને અમેરિકા વચ્ચે દુર્લભ ખનિજોના કરાર પર હસ્તાક્ષર થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં યુક્રેન સાથે દુર્લભ ખનિજોના કરાર પર હસ્તાક્ષર કરશે. ગઈકાલે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા, ટ્રમ્પે એ પણ ખુલાસો કર્યો કે તેમણે અમેરિકામાં મહત્વપૂર્ણ ખનિજોના ઉત્પાદનને વધારવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. શ...

માર્ચ 21, 2025 8:44 એ એમ (AM)

views 4

ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલચરમાં દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને 24 કલાક ખુલ્લા રાખવા આસામ સરકારની મંજૂરી

ગુવાહાટી, ડિબ્રુગઢ અને સિલચરમાં બધી દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય મંત્રીમંડળે રાજ્યના પાટનગર અને અન્ય બે મહત્વપૂર્ણ શહેરોમાં દારૂના આઉટલેટ્સ સિવાયની દુકાનો અને વ્યવસાયિક સ...

માર્ચ 21, 2025 8:43 એ એમ (AM)

views 10

આઇટી ક્ષેત્ર આગામી વર્ષમાં નિકાસને વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે તેવી કેન્દ્રીય મંત્રી પિયુશ ગોયેલે આશા વ્યક્ત કરી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 450 અબજ ડોલરના સેવાઓ નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સરકાર અને IT ક્ષેત્ર તરફથી સામૂહિક પ્રતિબદ્ધતાનું આહ્વાન કર્યું છે. નવી દિલ્હીમાં NASSCOM ગ્લોબલ કોન્ફ્લુઅન્સ 2025 ના ઉદ્ઘાટન સત્રને સંબોધતા, મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025-26 માં, ભારતની નિકાસમાં IT...

માર્ચ 21, 2025 8:39 એ એમ (AM)

views 6

વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલા તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણના પ્રથમ પગલા તરીકે ગામડાઓના વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગુજરાતના માલધારી સમાજ સાથે સંબંધિત બાવળીયાળી ધામના કાર્યક્રમ દરમિયાન વીડિયો સંદેશ દ્વારા પોતાના સંબોધનમાં, શ્રી મોદીએ સામૂહિક પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો, લાલ કિલ્લા પરથી "સબકા પ્રય...

માર્ચ 20, 2025 8:19 પી એમ(PM)

views 9

સરકારે T-90 ટેન્ક, વરુણાસ્ત્ર ટોર્પિડો અને એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ એરક્રાફ્ટ સિસ્ટમ માટે 1 હજાર 350 હોર્સપાવર એન્જિન ખરીદવાની મંજૂરી આપી છે.

સરકારે T-90 ટેન્ક, વરુણાસ્ત્ર ટોર્પિડો અને એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ એરક્રાફ્ટ સિસ્ટમ માટે 1 હજાર 350 હોર્સપાવર એન્જિન ખરીદવાની મંજૂરી આપી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજે મળેલી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. આ ખરીદી પર ૫૪ હજાર કરોડ રૂપિયાથી વધુ ખર...

માર્ચ 20, 2025 8:18 પી એમ(PM)

views 12

લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે ડીએમકે સહિતના વિરોધ પક્ષોનાં સાંસદોના વિરોધને પગલે સંસદના બંને ગૃહોને દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા.

લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોના પ્રસ્તાવિત સીમાંકન મુદ્દે ડીએમકે સહિતના વિરોધ પક્ષોનાં સાંસદોના વિરોધને પગલે સંસદના બંને ગૃહોને દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં, બીજી વાર ગૃહ મોકૂફી બાદ જ્યારે બપોરે 2 વાગ્યે ગૃહ પુનઃ મળ્યું ત્યારે ડીએમકેના સાંસદો ફરીથી ટી-શર્ટ પહેરીને આવતા પીઠાસીન અધિક...

માર્ચ 20, 2025 8:16 પી એમ(PM)

views 11

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણની બે ઘટનાઓમાં 30 માઓવાદીઓનાં મૃત્યુ

છત્તીસગઢમાં આજે બે અલગ-અલગ ઘટનાઓમાં 30 માઓવાદીઓ માર્યા ગયા હતા. જિલ્લા અનામત રક્ષકદળના એક જવાન માઓવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. બસ્તર ડિવિઝનના બીજાપુર જિલ્લામાં, સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે બીજાપુર અને દંતેવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા જંગલોમાં માઓવાદીઓ છુપાયેલા છે. આ ગુપ્ત મ...

માર્ચ 20, 2025 8:13 પી એમ(PM)

views 6

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં ‘ખેલો ઇન્ડિયા’ પેરા ગેમ્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે બપોરે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલતા ડૉ. માંડવિયાએ દેશભરમાં રમતગમતના વિકાસ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા પહેલના મહત્વ પર ભાર મૂક્યો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.