રાષ્ટ્રીય

માર્ચ 21, 2025 6:08 પી એમ(PM)

views 25

ચીનના હોતાન પ્રાંતમાં નવા કાઉન્ટીની રચના અંગે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો

ચીનના હોતાન પ્રાંતમાં નવા કાઉન્ટીની રચના અંગે ભારતે રાજદ્વારી માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે આ કહેવાતા કાઉન્ટીઓના અધિકારક્ષેત્રના કેટલાક ભાગો ભારતના લદ્દાખમાં આવે છે. ભારતે ક્યારેય આ ક્ષેત્રમાં તેના પ્રદેશ પર ગેરક...

માર્ચ 21, 2025 6:06 પી એમ(PM)

views 12

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય ‘પર્પલ ફેસ્ટ’નું આયોજન કર્યું

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે એક દિવસીય 'પર્પલ ફેસ્ટ'નું આયોજન કર્યું હતું. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વીરેન્દ્ર કુમારે કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016 માં...

માર્ચ 21, 2025 2:43 પી એમ(PM)

views 7

ભારતરત્ન શરણાઈ વાદક ઉત્સાદ બિસ્મિલ્લાહ ખાંની આજે જન્મજયંતિ

ભારતરત્ન શરણાઈ વાદક ઉત્સાદ બિસ્મિલ્લાહ ખાંની આજે જન્મજયંતિ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ આજે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.શ્રી બિરલાએ ભારતને વિશ્વ સ્તરે સંગીત ક્ષેત્રમાં ગૂંજતું કરનારા ભારતરત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાંને શ્રદ્ધાંજલિ આપી. તે...

માર્ચ 21, 2025 2:38 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે દુષ્કર્મના પ્રયાસના કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવીને તેને અયોગ્ય ગણાવી છે

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે દુષ્કર્મના પ્રયાસના કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવીને તેને અયોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે આવા અવલોકનોથી સમાજમાં ખોટો સંદેશ જશે.સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે ઉમેર્યું કે આ પ્રકારની ટિપ્પણીઓ આવા કે...

માર્ચ 21, 2025 2:31 પી એમ(PM)

views 9

દેશ આ વર્ષે ટીબી મુક્ત રાષ્ટ્ર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે

દેશ આ વર્ષે ટીબી મુક્ત રાષ્ટ્ર બનવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે. દેશમાં ટીબીનો દર 2015 માં પ્રતિ લાખ વસ્તી 237 હતો જે 2023 માં 17.7 ટકા ઘટીને પ્રતિ લાખ વસ્તી 195 થયો છે, જે વૈશ્વિક ઘટાડા કરતા બમણાથી વધુ છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા આરોગ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે ...

માર્ચ 21, 2025 2:30 પી એમ(PM)

views 12

સંસદમાં ખેતી અંગેની ચર્ચામાં ભાગ લેવા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની વિરોધ પક્ષોને અપીલ

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિરોધ પક્ષને સંસદમાં ખેતી અંગે ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી છે. માધ્યમો સાથેની વાતચીતમાં શ્રી ચૌહાણે કહ્યું, કેન્દ્ર સરકાર સંસદમાં ખેડૂતો મુદ્દે ચર્ચા માટે હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું, ખેડૂતોનું કલ્યાણ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

માર્ચ 21, 2025 2:27 પી એમ(PM)

views 17

ભારતે વર્ષ 2030માં ગુજરાતના અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોનું આયોજન કરવા બોલી લગાવી

ભારતે ૨૦૩૦ માં ગુજરાતમાં રાષ્ટ્ર મંડળ રમતોનું આયોજન કરવા માટે બોલી લગાવી છે. કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પીટી ઉષાના નેતૃત્વમાં આ માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. આ પગલું ૨૦૩૬માં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ માટે બોલી સહિત મુખ્ય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સને સુરક્ષિત કરવાની ભારતની વ્યાપ...

માર્ચ 21, 2025 9:23 એ એમ (AM)

views 8

તેલંગાણામાં, આજથી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે

તેલંગાણામાં, આજથી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે.. રાજ્યમાં બે હજાર 650 કેન્દ્રો પર લેવામાં આવનારી પરીક્ષાઓમાં 2.58 લાખ છોકરાઓ અને 2.5 લાખ છોકરીઓ સહિત 5 લાખ 9 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપશે. પરીક્ષા ફરજો માટે 28 હજારથી વધુ નિરીક્ષકો અને 2 હજાર 650 મુખ્ય અધિક્ષકો અને વિભાગીય અધિકારીઓ ન...

માર્ચ 21, 2025 9:22 એ એમ (AM)

views 6

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ યુનિફાઇડ પેન્શન સ્કીમ UPSના સંચાલન માટે નિયમો સૂચિત કર્યા

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ યુનિફાઇડ પેન્શન સ્કીમ UPSના સંચાલન માટે નિયમો સૂચિત કર્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત સરકાર દ્વારા NPS હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે UPS સૂચનાને અનુસરે છે. આ નિયમો આવતા મહિનાની પહેલી તારીખથી અમલમાં આવશે. આ નિયમો કેન્દ્ર સરકાર...

માર્ચ 21, 2025 9:22 એ એમ (AM)

views 6

ભારતીય રિઝર્વ બેંકના માર્ચ 2025 માટેના માસિક બુલેટિનમાં જણાવાયું કે, વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખે છે

ભારતીય રિઝર્વ બેંકના માર્ચ 2025 માટેના માસિક બુલેટિનમાં જણાવાયું કે, વૈશ્વિક પડકારો છતાં ભારતીય અર્થતંત્ર સ્થિતિસ્થાપકતા દર્શાવવાનું ચાલુ રાખે છે. બુલેટિનમાં "અર્થતંત્રની સ્થિતિ" શીર્ષકવાળા લેખ મુજબ, વધતા વેપાર તણાવ અને ટેરિફના અવકાશ, સમય અને તીવ્રતાની આસપાસ અનિશ્ચિતતા દ્વારા વૈશ્વિક અર્થતંત્રની કસો...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.