રાષ્ટ્રીય

માર્ચ 25, 2025 1:58 પી એમ(PM)

views 15

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજ્ય સરકારનું એક લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર રજૂ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે રાજધાનીમાં નવી ચૂંટાયેલી ભાજપ સરકારનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટને ઐતિહાસિક ગણાવતા, મુખ્યમંત્રીએ એક લાખ કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી હતી. વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે આ બજેટ ફક્ત સરકારી ખર્ચની રજૂઆત ...

માર્ચ 25, 2025 1:54 પી એમ(PM)

views 19

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજેસુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ ઠાર મરાયા.અહેવાલો અનુસાર, સુરક્ષા દળોની સંયુક્ત ટીમે બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદે આવેલા જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન આજે સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સ...

માર્ચ 25, 2025 1:51 પી એમ(PM)

views 30

ભારત સાથે વેપાર મંત્રણા કરવા માટે અમેરિકન અધિકારીઓનું પ્રતિનિધિમંડળ આજે ભારતની મુલાકાતે

ભારતીય અધિકારીઓ સાથે વેપાર અંગ વાટાઘાટ કરવા માટે આજે અમેરિકી અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાત લેશે. આ મુલાકાત અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના સંદર્ભમાં થઈ રહીછે, જેમાં તેઓ ભારત સહિતના દેશો પર પ્રતિકૂળ ટેરિફ લાદવાનીવાત કરી રહ્યા છે. અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ટેરિફ, 2 એપ્રિલથ...

માર્ચ 25, 2025 10:01 એ એમ (AM)

views 11

લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈ કાલે રજૂ કરવામાં આવ્યું હતું.

લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈ કાલે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં નાણાકીય વર્ષ 2025-2026 માટે કેન્દ્ર સરકારની નાણાકીય દરખાસ્તોને અમલમાં મૂકવાની દરખાસ્ત છે. નાણા વિધેયક પર ચર્ચા આજે આગળ ધપશે.

માર્ચ 25, 2025 10:00 એ એમ (AM)

views 7

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) અંડર ગ્રેજ્યુએટ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા આજ સુધી લંબાવી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી-NTAએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) અંડર ગ્રેજ્યુએટ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા આજ સુધી લંબાવી છે. એક અખબારી યાદીમાં, એનટીએએ જાહેરાત કરી કે, પરીક્ષા ફી જમા કરવાની સમયમર્યાદા સુધારીને 25મી માર્ચ કરવામાં આવી છે, જ્યારે 26મી થી 28 માર્ચ સુધી સુધારો કરી શકાશે.C...

માર્ચ 25, 2025 9:58 એ એમ (AM)

views 11

ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા.

ભારતની વિવિધ એરલાઈન્સે વર્ષ 2023 અને 2024માં કુલ એક હજાર 359 વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેમાં 999 વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ, દેશમાં વિવિધ એરલાઈન્સના કુલ 680 વિમાન પ્રવાસીઓ માટે કાર્યરત છે જ્યારે કુલ 133 વિમાન ભૂમિગત છે.રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જ...

માર્ચ 25, 2025 9:56 એ એમ (AM)

views 8

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરશે.

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરશે. આવતીકાલે ગૃહમાં બજેટ પર ચર્ચા થશે. ચર્ચા બાદ બીજા દિવસે વિધાનસભામાં બજેટ પસાર કરવામાં આવશે.દિલ્હી વિધાનસભાનું પાંચ દિવસનું સત્ર ગઈકાલે શરૂ થયું હતું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી પરિવહન નિગ...

માર્ચ 25, 2025 9:54 એ એમ (AM)

views 7

કર્ણાટક કેડરની 1987ની બેચના આઇએએસ અધિકારી અજય શેઠ નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત.

કર્ણાટક કેડરની 1987ની બેચના આઇએએસ અધિકારી અજય શેઠને નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શેઠ હાલમાં નાણાં મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ છે. કાર્મિક મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મંત્રીમંડળની નિમણૂક સમિતિએ શેઠને નાણાં સચિવ તરીકે નિ...

માર્ચ 25, 2025 9:50 એ એમ (AM)

views 11

ભારતે 2023-24 માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી.

મેક ઇન ઇન્ડિયા પહેલની શરૂઆત થઈ ત્યારથી ભારતે 2023-24 માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે, જે વિક્રમી એક લાખ 27 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય 174 ટકા વધ્યું છે, જે 2014-15 માં 46 હજાર 429 કરોડ રૂપિયા હતું...

માર્ચ 25, 2025 9:49 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 30મી તારીખે આકાશવાણી પર પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ માસિક રેડિયો કાર્યક્રમની 120મી કડી હશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મહિનાના મન કી બાત કાર્યક્રમ માટે વિવિધ પ્રકારના સૂચનો મળવાથી ખુશી વ્યક્ત કરી હતી. તે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.