રાષ્ટ્રીય

માર્ચ 3, 2025 2:57 પી એમ(PM) માર્ચ 3, 2025 2:57 પી એમ(PM)

views 4

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે નાબાર્ડને ગુજરાતનાં ખેડૂતો માટેનાં લઘુ ધિરાણ મોડેલને દેશભરમાં અપનાવવા આગ્રહ કર્યો

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક- નાબાર્ડને ગુજરાતના ખેડૂતો માટે શરૂ કરાયેલું લઘુ ધિરાણ મોડેલ દેશનાં દરેક જિલ્લા સુધી પહોંચાડવા આગ્રહ કર્યો છે. આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણા અંગેની કાર્યશાળાનાં ઉદઘાટન પ્રસંગે શ્રી શાહે ગુજરાતમાં ગ્રામીણ ડેરીમાં માઇક...

માર્ચ 3, 2025 9:35 એ એમ (AM) માર્ચ 3, 2025 9:35 એ એમ (AM)

views 5

રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ-NHRCએ વિદેશ મંત્રાલય સાથેની ભાગીદારીમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન ITEC એક્ઝિક્યુટિવ કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું.

રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ-NHRCએ વિદેશ મંત્રાલય સાથેની ભાગીદારીમાં નવી દિલ્હીમાં ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કો-ઓપરેશન ITEC એક્ઝિક્યુટિવ કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ગ્લોબલ સાઉથ દેશોની રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓનાં વરિષ્ઠ હોદેદ્દારો માટેનાં છ દિવસનાં કાર્યક્રમનો પ્રારંભ આજથી થશ...

માર્ચ 3, 2025 9:32 એ એમ (AM) માર્ચ 3, 2025 9:32 એ એમ (AM)

views 2

દિલ્હી વડી અદાલતે જણાવ્યું, વિદ્યાર્થીઓને શાળામાં સ્માર્ટફોન લઈ જતા અટકાવી ન શકાય, પણ મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણ અને દેખરેખ આવશ્યક.

દિલ્હી વડી અદાલતે શાળાઓમાં સ્માર્ટફોનનાં ઉપયોગ અંગે શ્રેણીબધ્ધ માર્ગદર્શિકા જારી કરતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓને સ્માર્ટફોન લઈ જતા અટકાવી ન શકાય, પણ શાળાઓમાં મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણ લાદીને તેનાં પર દેખરેખ રાખવી જોઇએ. ન્યાયમૂર્તિ જયરામ ભાંભાણીની પીઠે જણાવ્યું કે, શાળાઓએ વિદ્યાર્થીઓને જવાબદારીપૂર્વ...

માર્ચ 3, 2025 9:27 એ એમ (AM) માર્ચ 3, 2025 9:27 એ એમ (AM)

views 7

કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજથી સ્પેનનાં બાર્સેલોનામાં શરૂ થઈ રહેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ- MWCમાં ભાગ લેશે.

કેન્દ્રીય દૂરસંદેશાવ્યવાહર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આજથી સ્પેનનાં બાર્સેલોનામાં શરૂ થઈ રહેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ- M.W.C.માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. છ માર્ચ સુધી ચાલનારા આ સંમેલનમાં તેઓ ભારત પેવેલિયનનું ઉદઘાટન પણ કરશે.

માર્ચ 3, 2025 9:24 એ એમ (AM) માર્ચ 3, 2025 9:24 એ એમ (AM)

views 4

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી વોશિંગ્ટનના પ્રવાસે જશે.

ભારત અને અમેરિકા સૂચિત દ્વિપક્ષીય વેપાર સંધિ માટે વાટાઘાટ માટે સજ્જ છે ત્યારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ આજથી વોશિંગ્ટન પ્રવાસે જશે. શ્રી ગોયલ અમેરિકના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીન અને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવાર્ડ લુટનિક સાથે મંત્રણા કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાજેતરની વોશિંગ્ટન મ...

માર્ચ 3, 2025 9:20 એ એમ (AM) માર્ચ 3, 2025 9:20 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત યાત્રાના છેલ્લાં તબક્કામાં આજે જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ (NBWL) ની સાતમી બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી ગીરમાં સિંહ સદન પરિસરમાં વૃક્ષારોપણ કરશે, ત્યારબાદ વન્યજીવન સંરક્ષણ અને સંચાલન માટે કર્મચારીની પેટ્રોલિંગ બાઇક રેલીને લીલી...

માર્ચ 3, 2025 9:18 એ એમ (AM) માર્ચ 3, 2025 9:18 એ એમ (AM)

views 2

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણાં અંગેની શિબિરની અધ્યક્ષતા કરશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ડેરી ક્ષેત્રમાં ટકાઉપણું, સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને ઓછામાં ઓછાં બગાડ અંગે શિબિરનું ઉદ્ઘાટન કરશે. શિબિરમાં વિવિધ રાજ્યોમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે સમજૂતિપત્રો પર હસ્તાક્ષર કરાશે.શિબિરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ- NDDB, ઉદ્યોગ અને વૈ...

માર્ચ 2, 2025 8:06 પી એમ(PM) માર્ચ 2, 2025 8:06 પી એમ(PM)

views 6

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર હોય ત્યાં વિમાનમથક વિકસાવવા માટે સક્રિય છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં પણ જરૂર હોય ત્યાં વિમાનમથક વિકસાવવા માટે સક્રિય છે. હૈદરાબાદમાં કેન્દ્રીય કોલસા ખાણ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે પત્રકારોને સંબોધતા શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ક્રાંતિકારી ઉડાન યોજ...

માર્ચ 2, 2025 8:05 પી એમ(PM) માર્ચ 2, 2025 8:05 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો.

કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામ ખાતે “સરપંચ સાથે સંવાદ” કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પાટીલે સરપંચોને ‘જળ સંરક્ષણ – જન ભાગીદારી” અભિયાનમાં જોડાવા અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. આ અગાઉ શ્રી પાટીલે સુરતના લિંબાયત અન...

માર્ચ 2, 2025 8:04 પી એમ(PM) માર્ચ 2, 2025 8:04 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દેશમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન- CWCની ભૂમિકાની પ્રસંશા કરી છે.

કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દેશમાં પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન- CWCની ભૂમિકાની પ્રસંશા કરી છે. નવી દિલ્હીમાં CWCના 69મા સ્થાપના દિવસની ઉજવણીમાં એક વિડિયો સંદેશમાં તેમણે જણાવ્યું કે CWCએ નાણાકીય વર્ષ...