માર્ચ 3, 2025 7:50 પી એમ(PM) માર્ચ 3, 2025 7:50 પી એમ(PM)
1
પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમતાનોવધુ ઉપયોગ કરવા હાકલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન્યજીવન વ્યવસ્થાપનને ટેકો આપવા માટે પરંપરાગત જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમતા નો વધુ ઉપયોગ કરવા હાકલ કરી.તેમણે BISAG-N અનેફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા સાથે સહયોગ કરીને જંગલમાં આગ અને વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટે એઆઇ કૃત્રિમ બુદ્ધિમતા, મશીન તાલીમ અને ભૂ-અવકાશી મેપિંગના ઉપયોગ પ...