રાષ્ટ્રીય

માર્ચ 31, 2025 2:18 પી એમ(PM)

views 7

દેશની પહેલી હાઈડ્રૉજન ટ્રેન આજે હરિયાણાના જિન્દ-સોનીપત માર્ગ પર દોડશે.

દેશની પહેલી હાઈડ્રૉજન ટ્રેન આજે હરિયાણાના જિન્દ-સોનીપત માર્ગ પર દોડશે. 89 કિલોમીટરના માર્ગ પર આજથી આ ટ્રેનનું ટ્રાયલ શરૂ થઈ રહ્યું છે. ચેન્નઈની ઇન્ટિગ્રલ કૉચ ફેક્ટરી દ્વારા નિર્માણ કરાયેલી આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ છે. તેમજ તે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડવામાં સક્ષમ છે. એક હજાર 200 હૉર્સ પાવર...

માર્ચ 31, 2025 2:08 પી એમ(PM)

views 8

આજે દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી

આજે દેશભરમાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રધ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી રહ્યા છે. લોકો પોતાનાં સ્વજનોનાં ઘરે જઇને એકબીજાને ભેટ અને મુબારકબાદ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ...

માર્ચ 31, 2025 2:06 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી મોદીએ સોમવારે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું, નવરાત્રિ પર દેવી મા-ના આશીર્વાદ ભક્તોમાં સુખ-શાન્તિ અને નવી ઊર્જાનો સંચાર કરે છે. આ સાથે જ પ્રધાનમંત્રીએ...

માર્ચ 31, 2025 1:58 પી એમ(PM)

views 6

ભૂકંપથી અસરગ્રસ્ત મ્યાંમારના મઠમાં ફસાયેલા 170 સાધુને ઉગારવા NDRFની ટુકડીએ બચાવ કામગીરી હાથ ધરી: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભૂકંપથી અસરગ્રસ્ત મ્યાનમારના 'ઉહ-લા થીન' મઠમાં ફસાયેલા 170 સાધુઓને ઉગારવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ- NDRFની ટુકડીએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મંત્રાલયે ઉમેર્યું કે મઠના 2 હજાર સાધુઓ માટે રાહત સામગ્રી રાજ્ય મહાનાયક સમિતિના મહામંત્રીને અપાશે. મંત્રાલયે જણાવ્યું કે,...

માર્ચ 31, 2025 9:54 એ એમ (AM)

views 7

ભારતીય વાયુસેના ગ્રીસમાં શરૂ થઈ રહેલી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે

ભારતીય વાયુસેના આજે ગ્રીસમાં શરૂ થઈ રહેલી બહુરાષ્ટ્રીય હવાઈ કવાયતમાં ભાગ લેશે.ગ્રીસનાં હેલેનિક વાયુસેના દ્વારા આયોજિત 12-દિવસની કવાયત, એલિસના ઐતિહાસિક પ્રદેશમાં એન્ડ્રાવિડા એર બેઝ ખાતે યોજાશે, જે 11મી એપ્રિલ સુધી ચાલુ રહેશે. ભારતીય વાયુસેનાના કાફલામાં Su-30 ફાઇટર્સ અને લડાકુ વિમાનો IL-78 અને C-17નો ...

માર્ચ 31, 2025 9:49 એ એમ (AM)

views 11

ઉત્તરાખંડમાં શ્રી ગંગોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ અક્ષય તૃતિયાના અવસરે સવારે 10-30 વાગ્યે ખુલશે

ઉત્તરાખંડમાં શ્રી ગંગોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ અક્ષય તૃતિયાના અવસરે સવારે 10-30 વાગ્યે ખુલશે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ મા ગંગાના શિયાળુ નિવાસ મુખવામાં એક બેઠકમાં આ નિર્ણય લીધો હતો. તે જ દિવસે શ્રી યમનોત્રી ધામના કપાટ પણ ખુલશે. શ્રી બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે અને શ્ર...

માર્ચ 31, 2025 9:46 એ એમ (AM)

views 5

બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDA વિકાસનો પર્યાય બની ગયું-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન NDA વિકાસનો પર્યાય બની ગયું છે. ગઇકાલે રાજ્યના ગોપાલગંજ જિલ્લાના પોલીસ લાઇન મેદાનમાં જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે જો NDA સત્તામાં આવશે તો પૂરની સમસ્યાનો ઉકેલ આવશે અને ...

માર્ચ 31, 2025 9:43 એ એમ (AM)

views 9

પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે

પવિત્ર રમઝાન મહિનાની સમાપ્તિ સાથે આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શ્રધ્ધાળુઓ ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ પઢશે. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહ સહિતની મસ્જિદોમાં શ્રધ્ધાળુઓ નમાજ પઢશે.રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ લોકોને ઈદ-ઉલ-ફિત્રની પૂર્વસંધ્યાએ શુભેચ...

માર્ચ 31, 2025 9:40 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મુંબઈની બે દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મુંબઈની બે દિવસની મુલાકાતે જશે. રાષ્ટ્રપતિ આજે સાંજે મુંબઇ પહોંચશે અને આવતીકાલે ભારતીય રિઝર્વ બેંકની 90મી વર્ષગાંઠની ઉજવણીના સમાપન સમારોહમાં હાજરી આપશે.

માર્ચ 31, 2025 9:39 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસ કાર્યોમાં વીજળી, રસ્તા, રેલ્વે, ઓઇલ અને ગેસ, શિક્ષણ અને આવાસનો સમાવેશ થાય છે.કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રએ આવાસ યોજના-ગ્રામીણના ત્રણ લાખ લાભાર્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.