રાષ્ટ્રીય

માર્ચ 31, 2025 9:37 એ એમ (AM)

views 7

આઇપીએલ ક્રિકેટમાં, રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપરકિંગ્સ-CSKને 6 રનથી હરાવ્યું- આજે મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટરાઈડર્સ સામે ટકરાશે.

આઇપીએલ ક્રિકેટમાં, રાજસ્થાન રોયલ્સે ગઈકાલે રાત્રે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ-CSKને છ રનથી હરાવ્યું હતું. 183 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ નિર્ધારિત વીસ ઓવરમાં છ વિકેટ ગુમાવીને 176 રન કરી શકતા તેનો પરાજય થયો હતો.CSK તરફથી સુકાની ઋતુરાજ ગાયકવાડે 63 રન...

માર્ચ 30, 2025 8:08 પી એમ(PM)

views 17

આજે દેશભરમાં ગુડીપડવો, ચૈત્ર નવરાત્રિ, ગુડી પડવા, ચેટીચાંદ, ઉગાડી સહિતનાં તહેવારોનું ભક્તિભાવ અને ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે.

આજે દેશભરમાં ગુડીપડવો, ચૈત્ર નવરાત્રિ, ગુડી પડવા, ચેટીચાંદ, ઉગાડી સહિતનાં તહેવારોનું ભક્તિભાવ અને ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. આજે મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં મરાઠી નવું વર્ષ ગુડી પડવો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યુ છે. આ તહેવાર વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. આજથી ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થઈ રહ્...

માર્ચ 30, 2025 8:05 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના મોહભટ્ટા અને બિલાસપુર જિલ્લામાં 33 હજાર 700 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસ કાર્યોમાં વીજળી, રસ્તા, રેલ્વે, ઓઇલ અને ગેસ, શિક્ષણ અને આવાસનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે છત્તીસગઢના નક્સલ પ્રભ...

માર્ચ 30, 2025 8:04 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની ૧૨૦ કડીમાં સંબોધન કરતાં વિદ્યાર્થીઓને ઉનાળાના વેકેશન દરમિયાન સકારાત્મક પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની ૧૨૦ કડીમાં સંબોધન કરતાં વિદ્યાર્થીઓને ઉનાળાના વેકેશન દરમિયાન સકારાત્મક પ્રવૃત્તિઓ કરવાની સલાહ આપી. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ ટેકનોલોજી શિબિરના માધ્યમથી એપ્લિકેશન બનાવવાની સાથે ઓપન સોર્સ સોફ્ટવેર વિશે પણ શીખી શકે છે. પ્રધાનમંત્રીએ યુવા...

માર્ચ 30, 2025 8:03 પી એમ(PM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિને શ્રેષ્ઠ શક્ય સારવાર પૂરી પાડવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો મફત સારવાર સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રના નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરતી વખતે...

માર્ચ 30, 2025 8:02 પી એમ(PM)

views 13

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિલ્હીમાં પર્યાવરણ પર રાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિલ્હીમાં પર્યાવરણ પર રાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે જણાવ્યું હતું કે વૈશ્વિક પર્યાવરણીય પડકારોનો સામનો કરવા માટે સરહદ પાર સહયોગ અને નવીન નીતિઓની જરૂર છે, જે એકસાથે પર્યાવરણીય સંસાધનોનું સંરક્ષણ કરી શકે અને આર્થિક વિકાસ...

માર્ચ 30, 2025 8:00 પી એમ(PM)

views 18

શ્રીલંકામાં ભારતીય સીઈઓ ફોરમના અધ્યક્ષ કિશોર રેડ્ડીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં શ્રીલંકામાં ભારતીય રોકાણોએ સ્થાનિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપ્યું છે.

શ્રીલંકામાં ભારતીય સીઈઓ ફોરમના અધ્યક્ષ કિશોર રેડ્ડીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં શ્રીલંકામાં ભારતીય રોકાણોએ સ્થાનિક અર્થતંત્રમાં મોટું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બનાવેલી ભારતીય વિકાસની સકારાત્મક છબીને કારણે આ શક્ય બન્યું છે. પ્રધાનમંત્રી મોદી ચોથી એપ્રિલે શ્રીલંકાની સ...

માર્ચ 30, 2025 7:59 પી એમ(PM)

views 5

ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં રાહત કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય નૌકાદળના કાર્મુક અને LCU-52 જહાજો આંદામાન નિકોબારથી યાંગોન જશે.

ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં રાહત કામગીરીમાં મદદ કરવા માટે ભારતીય નૌકાદળના કાર્મુક અને LCU-52 જહાજો આંદામાન નિકોબારથી યાંગોન જશે. આ જહાજોમાં લગભગ 52 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે, જેમાં આવશ્યક કપડાં, પીવાનું પાણી, ખાદ્ય પદાર્થો, દવાઓ અને કટોકટીની વસ્તુઓનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું ...

માર્ચ 30, 2025 7:58 પી એમ(PM)

views 18

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA વિકાસનો પર્યાય બની ગયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે બિહારમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળવાથી, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ NDA વિકાસનો પર્યાય બની ગયું છે. આજે રાજ્યના ગોપાલગંજ જિલ્લાના પોલીસ લાઇન મેદાનમાં જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે જો NDA સત્તામાં આવશે તો પૂરની સમસ્યાનો ઉકેલ આવશે અને પૂરનો ભય...

માર્ચ 30, 2025 7:57 પી એમ(PM)

views 13

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે ૫૦ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે ૫૦ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. તેમાંથી ૧૩ માઓવાદીઓ ઉપર ૬૮ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં માઓવાદીઓએ એકસાથે આત્મસમર્પણ કર્યું હોય તેવું આ પહેલી વાર બન્યું છે. બીજાપુર જિલ્લાના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.