રાષ્ટ્રીય

એપ્રિલ 1, 2025 2:03 પી એમ(PM)

views 11

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશને નક્સલવાદ મુક્ત બનાવવા સરકાર એક મોટું પગલું લઈ રહી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશને નક્સલવાદ મુક્ત બનાવવા સરકાર એક મોટું પગલું લઈ રહી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે ભાર મુક્યો કે, દેશે ડાબેરી ઉગ્રવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 12-થી ઘટાડીને માત્ર છ કરીને એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. શ્રી શાહે કહ્યું, સરકાર નક્સલવાદ સા...

એપ્રિલ 1, 2025 2:01 પી એમ(PM)

views 11

ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ભારતનાં વધતાં અવકાશ કાર્યક્રમને પોતાનું સમર્થન અને અનુભવ પૂરો પાડવાની ઈચ્છા દર્શાવી

ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ભારતનાં વધતાં અવકાશ કાર્યક્રમને પોતાનું સમર્થન અને અનુભવ પૂરો પાડવાની ઈચ્છા દર્શાવી છે. આંતર-રાષ્ટ્રીય અવકાશ મથક- I.S.S.ના અભિયાનથી પૃથ્વી પર પર ફર્યાના થોડા દિવસ બાદ ગઈકાલે સંવાદદાતા સંમેલનમાં સુશ્રી વિલિયમ્સે આ વાત કહી હતી.અવકાશથી ભારતને જોવાના પોતાના અદભ...

એપ્રિલ 1, 2025 2:00 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. તેમણે દિવંગત મહાન શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોષીના એક ભજનને પણ સોશિયલ મીડિયા સંદેશમાં જોડ્યું હતું. આ ભજનમાં કહેવામાં આવ્યું છે કે, દેવીને...

એપ્રિલ 1, 2025 1:58 પી એમ(PM)

views 6

નવી દિલ્હીમાં આજે ત્રણ દિવસની વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમનો પ્રારંભ થશે

નવી દિલ્હીમાં આજે ત્રણ દિવસની વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમનો પ્રારંભ થશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં પરંપરાગત યુવા સંસદની જેમ, આ આયોજન યુવાઓને રાજકારણ અને જાહેર નીતિ સાથે જોડવા સશક્ત મંચ તરીકે કાર્ય કરશે. આનાથી શાસન અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભાગીદારીને પ્રોત્સા...

એપ્રિલ 1, 2025 1:58 પી એમ(PM)

views 9

ચિલિના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બૉરિક ફૉન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની ચર્ચા

ચિલિના રાષ્ટ્રપ્રમુખ ગ્રેબિયલ બૉરિક ફૉન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે અને પ્રતિનિધિ મંડળ સ્તરની મંત્રણા યોજાઇ, જેમાં બંને દેશના સંબંધ પર વિસ્તૃત સંવાદ થયો હતો. આજથી ભારતના પાંચ દિવસના પ્રવાસે આવેલા શ્રી ગ્રેબિયલે રાજધાનીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાં...

એપ્રિલ 1, 2025 1:57 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિએ દ્રૌપદી મૂર્મુંએ કહ્યું, ગત નવ દાયકામાં RBIની સફર સરકારના લક્ષ્યાંક અને નીતિઓ સાથે સુસંગત છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારતીય રિઝર્વ બેંક-RBI એ દેશના ચુકવણી માળખાને સતત આધુનિક બનાવી, એક જીવંત ફિનટેક માળખાને પોષીને ભારતને ડિજિટલ ચુકવણીમાં વૈશ્વિક નેતા બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આજે મુંબઈમાં RBIની 90મી વર્ષગાંઠના સમાપન સમારોહમાં સંબોધતા, રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો કે છેલ્લા નવ દ...

એપ્રિલ 1, 2025 10:03 એ એમ (AM)

views 13

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસપર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં નેધરલેન્ડના વિદેશ મંત્રી કૈસપર વેલ્ડકેમ્પ સાથે મુલાકાત કરી હતી.સોશિયલ મીડિયા સંદેશમાં ડૉ. જયશંકરે જણાવ્યું કે, આ બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, નવીનતા, કૃષિ, આરોગ્ય, સુરક્ષા અને લોકો વચ્ચેના સંબંધો સહિત વધતા દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરી. આ ઉપરાંત ...

એપ્રિલ 1, 2025 9:57 એ એમ (AM)

views 11

દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ-કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ છે.શ્રી ગડકરીએ ગઇકાલે મહારાષ્ટ્રના થાણેમાં લેબ ઇન્ડિયા દ્વારા ઇ-સાયકલનું ઉદ્ઘાટન કર્યું. શ્રી ગડકરીએ કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ કેન્દ્ર ...

એપ્રિલ 1, 2025 9:55 એ એમ (AM)

views 10

મધ્યપ્રદેશના 19 ધાર્મિક શહેર અને વિસ્તારોમાં આજથી દારૂબંદી અમલમાં આવશે

મધ્યપ્રદેશમાં, ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર અને મૈહર સહિત 19 ધાર્મિક નગરો અને વિસ્તારોમાં આજથી દારૂબંદી અમલમાં આવશે. સરકારી અધિકારીએ પુષ્ટિ કરી કે, આ વિસ્તરોમાં તમામ દારૂની દુકાનો અને બાર બંધ રહેશે. સલ્કનપુર, કુંડલપુર અને બંદકપુર સહિતના ગ્રામ પંચાયત વિસ્તારોમાં પણ દારૂ પર પ્રતિબંધ લાદવામાં આવશે. આ નિ...

એપ્રિલ 1, 2025 9:53 એ એમ (AM)

views 13

કેન્દ્ર સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ-યુપીએસ આજથી લાગુ કરાશે

કેન્દ્ર સરકારની યુનિફાઇડ પેન્શન સ્કીમ-યુપીએસ આજથી લાગુ કરાશે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલીના વિકલ્પ તરીકે UPS રજૂ કર્યું છે.પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ તાજેતરમાં યુપીએસના કાર્ય માટેના નિયમોને સૂચિત કર્યા હતા. આ યોજનાનો લાભ 23 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓને મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.