રાષ્ટ્રીય

માર્ચ 8, 2025 10:40 એ એમ (AM) માર્ચ 8, 2025 10:40 એ એમ (AM)

views 2

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશ્વ મહિલા દિવસે નવીદિલ્હીમાં ‘નારી શક્તિ થી વિકસીત ભારત’ના રાષ્ટ્રીયકક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કરશે.

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 'નારી શક્તિ થી વિકસીત ભારત' પર રાષ્ટ્રીયકક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદ પછી ઉચ્ચ સ્તરીય પેનલ ચર્ચા અને ત્રણ ટેકનિકલ સત્રો યોજાશે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી અન્નપૂર્ણા દેવી આ ક...

માર્ચ 8, 2025 10:36 એ એમ (AM) માર્ચ 8, 2025 10:36 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસીબોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસીબોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી લખપતિ દીદીઓ સાથે સંવાદ પણ કરશે. દરમિયાન તેઓ પાંચ લખપતી દીદીઓને લખપતી દીદી પ્રમાણપત્રથી સન્માનિત કરશે.

માર્ચ 7, 2025 7:39 પી એમ(PM) માર્ચ 7, 2025 7:39 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવા દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને એનિમિયા અને કુપોષણ મુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી દેશના દરેક પરિવારને પૂરતું પોષણ પૂરું પાડવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. આજે સુરત ખાતે સુરત જિલ્લા ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યા બાદ લોકોને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સરકાર સક્રિયપણે લાભાર્થીઓ ...

માર્ચ 7, 2025 7:26 પી એમ(PM) માર્ચ 7, 2025 7:26 પી એમ(PM)

views 7

ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર : વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર માટેના કરારો પર ચર્ચા આગળ વધારવા તત્પર છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, બંને દેશોએ ...

માર્ચ 7, 2025 7:17 પી એમ(PM) માર્ચ 7, 2025 7:17 પી એમ(PM)

views 6

ભારત યુરોપ સાથે તેના સંબંધો વધારી રહ્યું છે : વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે કહ્યું છે કે ભારત યુરોપ સાથે તેના સંબંધો વધારી રહ્યું છે. આયર્લેન્ડની યુનિવર્સિટી કોલેજ ડબલિન ખાતે ડૉ. જયશંકરે ભારતીય અર્થતંત્રના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને યુરોપિયન સંઘ લગભગ 23 વર્ષથી મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. શ્રી જયશંકરે આશા વ્યક...

માર્ચ 7, 2025 7:13 પી એમ(PM) માર્ચ 7, 2025 7:13 પી એમ(PM)

views 4

પંજાબ પોલીસે આજે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો

પંજાબ પોલીસે આજે જલંધરમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સમર્પિત આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો. પોલીસે હથિયારો અને દારૂગોળા સાથે ત્રણ સભ્યોની ધરપકડ કરી. અધિક પોલીસ મહાનિર્દેશક નવજોત સિંહ મહલે જણાવ્યું હતું, આ જૂથ અમેરિકા સ્થિત ગેંગસ્ટર ગુરપ્રીત સિંહ ચલાવી રહ્યો હતો, જે પાકિસ્તાન અને ગ્રીસ સ્થિત આતંકવાદી સંગ...

માર્ચ 7, 2025 5:46 પી એમ(PM) માર્ચ 7, 2025 5:46 પી એમ(PM)

views 2

જેનેરિક દવાઓને પ્રોત્સાહન આપવા માટે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આજે જન ઔષધિ દિવસ છે. આ દિવસ જેનેરિક દવાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. રસાયણ અને ખાતર મંત્રાલયે આ પહેલને ટેકો આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ યોજના હેઠળ, બજાર કરતાં 50 થી 80 ટકા ઓછી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તે ઉત્પાદનોની ગુણવત્તા સુનિશ્ચિત ...

માર્ચ 7, 2025 5:43 પી એમ(PM) માર્ચ 7, 2025 5:43 પી એમ(PM)

views 6

ED એ રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની મનીલોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ રિયલ એસ્ટેટ છેતરપિંડીના કેસમાં WTC ગ્રુપના પ્રમોટર આશિષ ભલ્લાની મનીલોન્ડરિંગ કાયદાની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરી છે. આ બનાવમાં, હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ED એ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે રોકાણના બદલામાં યોગ્ય વળતરનું વચન આપ્યા ...

માર્ચ 7, 2025 5:42 પી એમ(PM) માર્ચ 7, 2025 5:42 પી એમ(PM)

views 7

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે બજેટ રજૂ કરતી વખતે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા, નબળા વર્ગોના જીવનધોરણમાં સુધારો કરવા અને શિક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે સરકારે અંત્યોદય અન્ન યોજના હેઠળ તમામ પરિવારો માટે 200 ...

માર્ચ 7, 2025 5:39 પી એમ(PM) માર્ચ 7, 2025 5:39 પી એમ(PM)

views 2

રાષ્ટ્રીય મહિલા આયોગ આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના સહયોગથી ઓલ ઈન્ડિયા મહિલા વકીલ પરિષદનું આયોજન કરશે

રાષ્ટ્રીય મહિલા આયોગ આવતીકાલે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા બાર કાઉન્સિલના સહયોગથી ઓલ ઈન્ડિયા મહિલા વકીલ પરિષદનું આયોજન કરી રહ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કે. રહાતકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રગતિશીલ ભારત માટે મહિલાઓની ભૂમિકા વધારવાની વ્...