ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

જાન્યુઆરી 9, 2025 9:42 એ એમ (AM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે.તેઓ મેઘાલયના ઉમિયમમાં આઈ.સી.એ અને સંશોધન સંકૂલના સુ...

જાન્યુઆરી 9, 2025 9:41 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરમાં ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે ૧૮મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન ...

જાન્યુઆરી 9, 2025 9:40 એ એમ (AM)

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના બે ખાસ ગીતો રજૂ કર્યા

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં મહાકુંભને સમર્પિત આકાશવાણી અને દૂરદર્શનના બે ખાસ ગીતો ...

જાન્યુઆરી 8, 2025 7:18 પી એમ(PM)

આંધ્રપ્રદેશને વર્ષ 2047 સુધી 2.5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશાખાપટ્ટનમથી આંધ્રપ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું વર્ચ્ય...

જાન્યુઆરી 8, 2025 7:15 પી એમ(PM)

માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને કેશલૅસ સારવાર યોજના અંતર્ગત દોઢ લાખ રૂપિયાની સહાય અપાશે :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગપરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, વર્ષ 2024માં માર્ગઅકસ્માતમાં એક લાખ 80 હજાર જેટલા ...

જાન્યુઆરી 8, 2025 7:13 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા 2 પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા બે ...

જાન્યુઆરી 8, 2025 7:12 પી એમ(PM)

મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો

મરાઠી ભાષાને સત્તાવાર રીતે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મરાઠી ભાષાના મંત્રી ઉદય સામં...

જાન્યુઆરી 8, 2025 3:38 પી એમ(PM)

ઓડિશાના ભુવનેશ્વરમાં આજથી 18માં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શરૂ

ઓડિશાના ભુવનેશ્વરમાં આજે 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની શરૂઆત થઈ છે. ઓડિશા સરકાર 75 દેશોમાંથી સંમેલનમાં ભાગ લઈ...

જાન્યુઆરી 8, 2025 3:37 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અ...

જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM)

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટ...

1 376 377 378 379 380 716